SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1038
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૦ સજજન સન્મિત્ર સૂત્ર કૃતાંગ સૂત્રમાં કહ્યું છે કે, દિયેની શુદ્ધિ થાય છે. એવં ખુ નાળુિ સારં, જન હિંસ કિચણ “સ્વાધ્યાયાદિષ્ટદેવતા પ્રગઃ ” અહિંસા સમય ચેવ એયાવત' વિયાણિયા સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતા સાક્ષાત્ થાય છે. જ્ઞાની હોવાનો સાર એજ છે કે તે “સમાધિ સિદ્ધિરીશ્વરપ્રણિધાનાતા કઈ પણ પ્રાણીની હિંસા ન કરે. આટલુંજ સમાધિની સિદ્ધિ ઈશ્વર પ્રણિધાનથી થાય છે. અહિંસાના સિદ્ધાંતનું જ્ઞાન પુરતું છે. આ અહિં યમનિયમની સિદ્ધિઓ વર્ણવી છે. અહિંસાનું વિજ્ઞાન છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિએ “ગદૃષ્ટિસમુસત્યનું ફળ કહે છે. ચય”માં પ્રત્યેક યમનિયમના ચાર ચાર “સત્ય પ્રતિષ્ઠાયાં કિયાફલાશ્રયમ ” પ્રકાર દર્શાવ્યા છે. ૧ ઈચ્છા ૨ પ્રવૃત્તિ ૩ ચગીની સત્યમાં દઢ સ્થિતિ થતા તેની સ્થિર અને ૪ સિદ્ધિ. ઇચછાયમ અને વાણી અમોઘ બને છે. આવા પ્રકારના પ્રવૃત્તિયમ પ્રયત્નસાધ્ય (Efforts) છે. ગીના કેવલ વચનથી ફલ મળે છે. સ્થિરયમ સહજ (Effortless Effort) છે. અસ્તેય પ્રતિષઠામાં સર્વરનેપસ્થાનમા સિદ્ધિયમમાં શુદ્ધ અંતરાત્માનું પ્રાગટ્ય અસ્તેયની દઢ સ્થિતિ થતા સર્વ રત્નની (Transmutations of self). પ્રાપ્તિ થાય છે. અહિં અહિંસા માત્ર હિંસાત્યાગ નહિ, બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયાં વીય લાભ . આત્મ જાગરણ છે. સત્ય માત્ર મૃષાવાદબ્રહ્મચર્યની દૃઢ સ્થિતિ થતા વીય લાભ વિરમણ નહિ, સ્વસત્તાની અનુભૂતિ છે. થાય છે. અહિંસાદિ નકારાત્મક Negative નહિ, ભાવાત્મક Positive છે. અપરિગ્રસ્થ જન્મકથતાસંધઃ અપરિગ્રહની સ્થિરતામાં મેગીને પિતાના અહિં અહિંસા પ્રાપ્ત કરવા માટે જનોને સમ્યક બંધ થાય છે. આત્મતત્વ પ્રાપ્ત કરવું પડશે. અહિંસા ત્યાર પછી નિયમની સિદ્ધિ કહે છે. તેના સાક્ષાત્કારનું પરિણામ છે. આત્મ“શૌચાત વાંગજુગુપ્સા પરસંગ સાક્ષાત્કારના પ્રકાશમાં મિથ્યાત્વ અને શૌચના અભ્યાસથી પોતાના અંગોની અવિરતિ વિલીન થઈ જાય છે. ઘણા અને અન્યના સંસર્ગના અભાવ બધા યમ નિયમનું આ પ્રમાણે છે. થાય છે. આરાધક શબ્દના સ્થલ અને ન “સત્ત્વશુદ્ધિસૌમનસ્પેકાયેન્દ્રિયજયે પકડતા તેના સૂક્ષ્મ અર્થને પામવાને rદશનોગ્યત્વાનિચ ” સત્ત્વશુદ્ધિ, મનની પ્રયાસ કરે, શબ્દની સપાટી પર ન રહેતા શબ્દની પારના અર્થ દ્વારા ભાવને જગાડે. સ્વચ્છતા, એકાગ્રતા, ઈદ્રિનું જીતવું જેમ બહિરાત્મ પણુમાંથી અંતરાત્મા દ્વારા અને આત્મદર્શનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. પરમાતમ ભાવ જગાડવાને છે. સષાદનુત્તમસુખલાભઃ ” સંતે યેગ પરિભાષા જે સાધક-વૈજ્ઞાનિક ષથી અનુત્તમ સુખ પ્રાપ્ત થાય છે. વિચારભાવના પ્રયોગો દ્વારા અનુભતિમાં કેન્દ્રિયસિદ્ધિરશુદ્ધિક્ષયાત્ત પસઃ” જવા મથે છે, તેને માટે છે, ચર્ચાની તપ વડે અશુદ્ધિ દૂર થવાથી શરીર અને પંડિતાઈ માટે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy