SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1037
Loading...
Download File
Download File
Page Text
________________ જ ગ સ્વાધ્યાય ૯૭૯ સવંભાવેષુ મૂછયા, સત્યાગ: સ્વાદ પરિગ્રહ રૂપે શાસ્ત્રમાં કથન કરાયેલી છે. યદસવપિ જયેન, મૂછવા ચિત્તવિપ્લવઃ | બૌદ્ધ દર્શનમાં પાંચ યમના સ્થાને –ોગશાસ્ત્ર પંચશીલ બતાવ્યા છે. જેમાં અહિંસા, સત્ય, સર્વ પદાર્થને વિષે આસક્તિને ત્યાગ અસ્તેય, બ્રહ્મચર્ય તે સમાન છે, કેવલ અપકરે તે અપરિગ્રહ કહેવાય છે. પાસે વસ્તુ રિગ્રહના સ્થાને મઘને નિષેધ દર્શાવ્યું છે. ન હોય તે પણ આસક્તિથી ચિત્તમાં જ્યારે આ યમનિયમના પાલનમાં વિઘ અનેક વિકૃતિઓ જાગે છે. ઉપસ્થિત થાય ત્યારે તે દૂર કરવા માટે અષ્ટપ્રવચન માતા મહર્ષિ પતંજલિએ ચોગ સૂત્રમાં કહ્યું છે Path of Love-Wisdom કે “વિતર્કબાધને પ્રતિ પક્ષ ભાવનમ ” ઈર્યાભાણદાન નિક્ષેપોત્સર્ગ સંક્ષિકા વિતદ્વારા યમનિયમને બાધા આવતા ચાહક સમિતિસ્તિો ગુપ્તિ સિગનિગ્રહત તેના પ્રતિપક્ષનું ચિંતન કરવું જોઇએ. –ગશાસ્ત્ર “વિતક હિંસાદયઃ કૃતકારિતાનુદિતા ૧ ઈય સમિતિ ૨ ભાષા સમિતિ ૩ લોભધમેહપૂર્વકા મૃદુમધ્યાધિમાત્રા એષણ સમિતિ ૪ આદાન નિક્ષેપ સમિતિ દુઃખાજ્ઞાનાનતફલા ઈતિ પ્રતિપક્ષભાવનમાં ૫ ઉત્સગ સમિતિ આ પાંચને સમિતિ યમનિયમના વિરોધી હિંસા આદિ કહે છે અને મન, વચન કાયાના ત્રણ વિતક કહેવાય છે. વિતક ત્રણ પ્રકારના ગેનિગ્રહ કરે તેને ત્રણ ગુપ્તિ કહે છે. છે પોતે કરેલા, કરાવેલા, અનુદન કરેલા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત અષ્ટ વિતર્કના કારણે લેભ, મેહ અને કોધ છે. પ્રવચન માતા કહેવાય છે. આ જે મૃદુ, મધ્ય અને તીવ્ર ભેદવાળા હોય સમિતિ સભ્ય ક્રિયારૂપ છે અને છે. આ સર્વ દુઃખ અને અજ્ઞાનરૂપી મિ નિગ્રહ રૂપ છે. એકમાં પ્રવૃત્તિ કેવી અપરિમિત ફળને આપનાર છે. આ પ્રકારે રીતે કરવી તેનું વિધાન છે અને બીજામાં પ્રતિપક્ષની ભાવના કરવી. પ્રવૃત્તિના જે મુખ્ય સાધને મન, વચન યમનિયમની સિદ્ધિઓ અને કાયા તેને નિગ્રહ કેવી રીતે કરવું Pointers to the Way તેનું વિધાન છે. યમનિયમ દ્વારા જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય એતાશ્ચારિત્ર ગાત્રસ્ય જનનાર્ પરિપાલનાતા છે તેનું ગસૂત્રમાં આ પ્રમાણે વર્ણન છે. સંશાધનાચ્ચ સાધૂનાં માતરોsણી પ્રકીરિંતવા અહિંસા પ્રતિષ્ઠાયાં તત્સંનિધૌ વૈરત્યાગમાં –ગશાસ્ત્ર અહિંસામાં પ્રતિષ્ઠા થતા તે અહિંસક આ પાંચ સમિતિ અને ત્રણ યેગીની સમપ સવ પ્રાણીઓમાંથી વૈરને ગુપ્તિ સાધુઓના ચારિત્ર રૂપી શરીરને ત્યાગ થાય છે. આવા મેગીના અંતરમાંથી ( માતાની માફક) જન્મ દેતી હોવાથી, અહિંસાની સાત્વિક ધારા વહે છે ત્યારે તેનું પરિપાલન કરતી હોવાથી, તેમજ નિકટવની હિંસક પ્રાણીઓ અહિંસક બને છે. તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ અહિંસાના પ્રથમ મહાવ્રતની આટલી નિર્મળ રાખતી હોવાથી તેમની આઠ માતા તાકાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy