SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1036
Loading...
Download File
Download File
Page Text
________________ 702 યમ અને નિયમ The Foundations of Successful Training of the Consciousness યમ અને નિયમની સાધન પ્રણાલી બાહ્ય રીતે જોતાં સરલ દેખાય છે, પરંતુ તેના અભ્યાસ અત્યંત કઠિન છે. સાધક ચેાગની બીજી કેાઈ સાધનાએ ભલે ન કરી શકે પણ જો યમ નિયમનું દ્રવ્ય અને ભાવથી સુર્યેાગ્ય પાલન થાય તે ચોગસાધનાના અનુભવ સ્વય' તેને સમજાશે. અષ્ટાંગ ચેાગમાં સર્વ પ્રથમ યમ છે. પાતજલ ચૈાગસૂત્રના સાધન પાર્કમાં કહ્યું છે કે અહિંસાસત્યાસ્તેય બ્રહ્મચર્યાં પરિગ્રહાયમા।’ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ ને યમ' કહે છે. “જાતિદેશકાલસમયાનવચ્છિન્નાઃ સાવ - ભૌમા મહાવ્રતમ્” જાતિ, દેશ, કાલ અને સમયની સીમાથી રહિત, સર્વ અવસ્થાઆમાં પાલન કરવા ચેગ્ય યમ મહાવ્રતકહેવાય છે. સાધનપાના સૂત્રમાં ‘નિયમ' માટે કહ્યું છે કે, શૌચસ તેાષતપઃસ્વાધ્યાયેશ્વર પ્રણિધાનાનિ નિયમાઃ ।'' શૌચ, સ`તેાષ, તપસ્યા, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ નિયમ’ છે. માસમા યમ નિયમમાં એટલું ખળ છે કે તેમાંના એકાદ અહિંસા કે સત્યની સાધના જે સદા સદા સર્વાવસ્થામાં પૂર્ણ રૂપે થઈ શકે તે ચેાગની સિદ્ધિ થઈ જાય અને જીવન સાર્થક બની જાય. યમનિયમની સાધના કર્યા વિના ચેાગમાગમાં ઉન્નતિ કરવી કે મેાક્ષના અધિકારી થવું અસભવ છે, Jain Education International સજ્જન સન્મિત્ર અહિંસા સત્યમસ્તેય, બ્રહ્મચર્યાં પરિગ્રહાઃ । પંચલિ: ૫'ચભિયુ'કતા, ભાવનાભિવિમુકતયે ॥ —યાગશાસ્ર અહિંસા, સત્ય, અચૌય', બ્રહ્મચય' અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત છે. એક એકમહાવ્રતની પાંચ પાંચ ભાવના છેભાવના સહિત મહાવ્રતા મુક્તિને માટે થાય છે. ન યુદ્ઘમાયેગેન, જીવિતવ્યપરાપણુમ્। ત્રસાનાં સ્થાવરાણાં ચ તદહિંસાવ્રતમ્ મતમ્॥ યોગશાસ્ત્ર પ્રમાદના કારણથી ત્રસ અને સ્થાવર જીવાતું જીવિતવ્ય નાશ ન કરવું તે અહિંસાવ્રત માનેલું છે. પ્રિય' પથ્ય' વચસ્તથ્ય' સૂનુતવ્રતમુચ્યતે। તત્તથ્યમર્પિના તથ્યમાંપ્રય'ચાહિત' ચ. —ગશાસ્ત્ર અન્યને પ્રિય લાગે તેવું અને હિતકારી સત્ય વચન ખેલવું તે સત્ય નામનું મહાવ્રત કહેવાય છે. અપ્રિય અને અહિતકર વચન સત્ય ડાય તે પણ તે સત્ય નથી. અનાદાનમદત્તા, સ્તેયવ્રતમુન્નીતિમ્ । ખાહ્યાઃ પ્રાણા નૃણામાં, હરતા ત હતાહિત ॥ —યોગશાસ્ત્ર આપ્યા સિવાય કંઇ નહિં લેવુ તે અચૌય' વ્રત કહેલું છે ધન એ મનુષ્યાના ખાહ્ય પ્રાણ છે. તે હરણ કરતાં તે મનુષ્યેાના દ્રવ્ય પ્રાણાના નાશ કર્યાં કહી શકાય છે. દિવ્યૌદારિકકા માનાં કુતાનુમતિ કાશ્તિઃ । મનાવાાયત ત્યાગેા પ્રાણદશા મતમ્ ॥ યાગશાસ દિવ્ય અને ઔદારિક વિષયેાના મન, વચન કાયાથી કરવા, કરાવવા, અનુમાદવાને ત્યાગ કરવા તે બ્રહ્મચય. અઢાર પ્રકારનું કહેલું છે. For Private & Personal Use Only www.jainellbrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy