SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1032
Loading...
Download File
Download File
Page Text
________________ ભજન સમિટ જેને એગમાં રસ છે તે સ્વાર્થવશ શિક્ષા પદાનિ ચારિત્રતાનિ ગ્રહ મેધિનાં અનુચિત, અયુક્ત કે અપકારાર્થ પ્રવૃત્તિ -ગ શાસ એથી બીલકુલ બશે અને પિતાના જીવન સમ્યક્ત્વપૂર્વક પાંચ અણુવ્રત, ત્રણ વ્યવહારમાં સૌમ્યતા,શિષ્ટતા, ભદ્રતા, સહાનુ- ગુણુવ્રત અને ચાર શિક્ષાત્રતો એમ ભતિ, સૌહાર્દ આદિ ગુણે ઉદારતા પૂર્વક ગૃહસ્થ ધામના ચાર વ્રત છે. પ્રગટાવે. નિરર્થક પ્રવૃત્તિઓને તજે, પરે૫- શમસ વેગ નિદાનુકંપાસ્તિકય લક્ષણે કારના ભાવને અપનાવે, પ્રમાદને ખંખેરે, લક્ષણ પંચસિમ્યક્ સમ્યક્ત્વમુપલયેતે ! સર્વ જીવોનું પારમાર્થિક હિત ચાહે. –ગ શાસ્ત્ર મોહાંધકારથી આચ્છાદિત કરનારી શમ એટલે ઉપશમ ભાવ. પોતાના ધારણાઓ હદયમાં રાખીને એગ માગનું અપરાધીનું પણ પ્રતિકૂળ ન ચિંતવે. અવલંબન કયારેય શકય નથી જ. સંવેગ એટલે દેના અને મનુષ્યના માનવભવનું સાર્થકપણું ધર્મરત્નની સુખને દુઃખરૂપ માને અને મોક્ષ સુખ પ્રાપ્તિમાં છે. અર્થાત્ આત્મસુખ ને જ સુખ કરી જાણે. દુગતિપ્રપતન્માણિ ધારણાહમ ઉચ્ચતે નિર્વેદ એટલે આ ભવને નરક સમાન સંયમાદશવિધઃ સર્વક્તો વિમુક્તયે કે બંદીખાના સમાન માને અને ઉદાસીનગ શાસ્ત્ર વૃત્તિથી રહે. જેમ બને તેમ સંસારથી દુગતિમાં પડતાં પ્રાણીઓને તેમાંથી નીકળવાને પ્રયત્ન કરે. બચાવી, તેઓનું રક્ષણ કરે તેનું નામ ધમ અનુકંપાના બે પ્રકાર છે. દ્રવ્યથી છે અને તે સંયમાદિ દશ પ્રકારને સવંશને દુઃખી પ્રાણીને પિતાથી બનતી મહેનતે અને કહેલે ધર્મ મોક્ષ માટે થાય છે. શક્તિ અનુસારે દુઃખથી મુક્ત કરવા તે. ભાવથી ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, ધમરહિત છને શક્તિ અનુસાર ધર્મમાં તપ સંયમ, સત્ય, શૌચ, અકિંચન અને જોડવા પ્રયત્ન કરે છે. આસ્તિકતા એટલે બ્રહ્મચર્ય આ દશ પ્રકારને ધમ છે. વિતરાગના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા. શુશ્રષાં ધમરાગh, ગુરૂદેવા દિ પૂજનમાં આ પાંચ લક્ષણએ કરી સારી રીતે યથાશક્તિ વિનિર્દિષ્ટ,લિંગમસ્ય મહાત્મભિક સમક્તિ ઓળખી મકાય છે. –ગબિન્દુ ગૃહસ્થના બાર વ્રત આ પ્રમાણે છે. શુશ્રુષા, ધર્મરાગ, યથાશક્તિ દેવગુરૂની પાંચ અણુવ્રત. પૂજાભક્તિ, સાધર્મિજનની ભક્તિ વગેરે ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતધર્મપ્રાપ્તિના ચિન્હ મહાપુરૂષોએ શાસ્ત્રોમાં સ્થલ જીવહિંસા નહિ કરવાનું વ્રત. જણાવ્યા છે. તે આપણી શક્તિ અનુસાર ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત-સ્કૂલ આચરતાં આત્મામાં સમ્યકત્વ પ્રગટે છે. અસત્ય નહિ બલવાનું વ્રત. સાધનાના માર્ગે ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતExperiments in Spirituality સ્થૂલ અણદીધું ન લેવાનું વ્રત. સમ્યકત્વ મૂલાનિ પંચાણુવ્રતાનિ ગુણઅયા ૪ સ્વદાર સંતેષ પરદાર ગમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy