SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન સન્મિત્ર મનુષ્યમાં જેટલી જેટલી માત્રામાં યોગ માગના અધિકારી સંયમશક્તિ વિકાસ પામે છે તેટલી તેટલી Don't Look for Truth in the માત્રામાં મનુષ્યત્વ પ્રગટે છે. Wrong Direction મહર્ષિ પતંજલિ કહે છે કે સંયમ , ગ શતકમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિએ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ. એગ માગના અધિકારી વિશે સૂચના ત્રયમેકત્ર સંયમઃ” સંયમ શબ્દ કર્યું છે. વડે ધારણા, ધ્યાન, સમાધિ ત્રણને બોધ પાવ ન તિવભાવા કુણઈ ન થાય છે. બહુ મન્નઈ ભવં ઘેર આ ત્રણ વડે આત્માની શુદ્ધિ થાય છે, સેવઈ સવસ્થ વિ આત્મ દર્શન થાય છે, આત્મામાં તન્મય અપુણ બંધ ત્તિ છે થવાય છે. જે ઉત્કટ કલેશ પૂર્વક પાપકર્મ ન કરે, તરહુતં ચ વિજ્ઞાન તદ્ધયાનંતપ્તરં તપઃ જે ભયાનક દુઃખપૂર્ણ સંસારમાં રોઅયમાત્મા યદાસાઘ સ્વસ્વરૂપે લય વજેતા પચ્ચે ન રહે અને કૌટુંબિક લૌકિક -જ્ઞાનાર્ણવ ધાર્મિક વગેરેમાં ન્યાયયુક્ત મર્યાદા માળે તે શાસ્ત્રનું શ્રવણ છે, તે ભેદવિજ્ઞાન તે અપુનબંધક છે. છે, તે ધ્યાન છે, તે તપ છે જેને પ્રાપ્ત કરીને સુસૂસ ધમ્મરાએ ગુરૂદેવાણું આ આત્મા સ્વરૂપમાં લયલીન થાય છે. જહા સમાહીએ ! અયમાત્મા મહામહકલ યેન શુદ્ધતિ વેયાવચ્ચે નિયમ તદેવ સ્વહિત ધામતતિ પરમતમાં સમ્મલ્સિ લિંગાઈ ધમ સંભળવાની ઈચ્છા, ધમ પ્રત્યે -જ્ઞાનાણું પ્રીતિ, સમાધાન કે સ્વસ્થતા સચવાય એ આ આત્મા મહામોહથી કલકી અને મલીન છે તેથી જેના વડે આત્મા શુદ્ધ રીતે ગુરૂને દેવની નિયમિત પરિંચય કરવી, આ બધાં સમ્યગદ્રષ્ટિ જીવનાં થાય તે આપણું હિત છે, તે આપણું ઘર લિંગ-ચિ છે છે અને તે જ પરમતિ કે પરમપ્રકાશ છે. આપણું આ પરમહિત મનુષ્યભવમાંજ મગણુ સારી સદ્ધો પન્નવણિજે યિાવચેવા ગુણરાગી સકકારંભસંગ હ ય ચારિત્તી છે શકય છે. માર્ગોનુંસારી, શ્રદ્ધાળુ, ધર્મનાં ઉપદેશને નહિ કાલકલેકાપિ વિવેકવિકલાશચૈ ચે કિયા તતપર, ગુણાનુરાગી. અને અહો પ્રજ્ઞાધનૈયા ઝુજન્ય તિ દુલશે . શક્ય હોય એવીજ બાબતમાં પ્રયતન -જ્ઞાનાર્ણવ કરનાર તે ચારિત્રી છે. આ મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. એસો સામાઈયસદ્ધિભેય એણે ગહા મુણેયા વારંવાર મળ કઠિન છે. તેથી બુદ્ધિમાને આણુ પરિણઈલેયા અતે જ વીયરાગ ત્તિ / વિચારશન્ય હૃદયવાળા થઈ કાલની એક આ ચારિત્રી-છેવટની વીતરાગ દશા કલાને પણ વ્યર્થ ન ગુમાવે ! પ્રાપ્ત થતા સુધી માં સામાયિક-સમત્વની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy