SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગ સ્વાધ્યાય પ્રથમ પગલા રૂપ “યમ”માં થાય છે. અને એ વ્યવહાર વેગ આ પ્રમાણેજ આવશ્યક અને અષ્ટ પ્રવચન માતા ધર્મશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે ગુરૂનાં યોગ રૂપ છે. નિજ માટેના તપના બાર વિનયપરિચર્યા વગેરે કરવાં તથા યથાશક્તિ ભેદ યુગને દર્શાવે છે. વિધિનિષેધનું પાલન કરવું. ગને અભ્યાસ કરીને શાસ્ત્રગ્રંથોના નિશ્ચયથી યોગનું સ્વરૂપ સમ્યક પ્રકારે વાંચનથી વહુ આવશ્યકની ક્રિયાઓમાં સમજી વ્યવહારથી તેનું પાલન કરવાનું ગના રહયે સમજાય છે. છે. નિશ્ચય અને વ્યવહાર એકબીજાને નિશ્ચય તથા વ્યવહારથી યોગનું સ્વરૂપ સહાયક છે. Centre and Circumference ૫ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે નિશ્ચયદ્રષ્ટિ હદય ધરીજી, પાળે જે વ્યવહાર પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મેગશતકમાં પુણ્યવત તે પામશેજી, ભવ સમુદ્રને પાર. ફરમાવે છે કે, નિચ્છયએઈહ જેને,સન્નાઈ તિહ સંબંધ આત્મદર્શન માટે યોગ મોકખે જોયણાઓ નિદિો જેગિનાહહિં . Singleness of Purpose યેગીશ્વરોએ અહીં સમ્યજ્ઞાનાદિ મહર્ષિ યાજ્ઞવલ્કય કહે છે કે, ગ ત્રણના આત્મા સાથેના સંબંધને નિશ્ચય- દ્વારા આત્મદર્શન એ પરમ ધમ છે. દ્રષ્ટિએ વેગ કહેલ છે. કેમકે તે મોક્ષ “અયં તુ પરમ ધર્મો અદ્યોગેનાત્મદર્શનમe સાથે એગ-સંબંધ કરી આપે છે. --વાજ્ઞવલ્કય સંહિતા સન્નાણું વઘુગએ બેહે સદંસણું તુતત્વ રૂઈ આત્મદર્શન એ જ જીવન ચરમ લક્ષ્ય સચરણમાણું વિહિપરિસેહગ તત્વ છે તેમાં કઈ સંદેહ નથી. વતને યથાર્થ બેધ તે સદજ્ઞાન તેના આત્મદર્શન એટલે આત્મત્વનું દશન. વિષયમાં રૂચિ ધરાવવી તે સદુદર્શન અને જ્યાં જ્યાં આત્મત્વ છે ત્યાં ત્યાં આત્મત્વને તેજ વિષયમાં શાસ્ત્રોકત વિધિ નિષેધને સુગ્ય પરિચય એટલે આત્મદર્શન. અનુસરી આચરણ કરવું તે સચ્ચારિત્ર. આત્મદર્શન એટલે જીવમાત્રમાં પોતાની વવહારઓય એસે વિન્નેએ એયકારણાણું પા તુલ્ય આમા રહેલ છે તથા પિતાને જે સંબધે સેવિય કારણ કજજેવયારાઓ છે. આત્મા શુદ્ધ સ્વરૂપે પરમાત્મા તુલ્ય છે. આ કારણમાં કાર્યના ઉપચારની દ્રષ્ટિએ આત્મકયદર્શન તથા પરમાત્મકયદશન છે. સમ્યજ્ઞાનાદિના કારણેને આત્મા સાથે બહિરાત્મા કમપ્રકૃતિની સત્તામાં રહે જે સંબંધ તેને પણ વ્યવહારથી યેગ છે બહિરાત્મામાં સંકીર્ણ ચેતના છે. વિશિષ્ટ સમજ. ચેતના સંયમશક્તિ દ્વારા પ્રગટે છે. ગુરૂવિષ્ણુએ સુરસૂસાઈયા ય સંકીર્ણ ચેતના સંસ્કાર શક્તિની વિહિણું ઉ ધમ્મસન્થસુ પ્રેરણાને વશીભૂત થઈને વતે છે: વિશિષ્ટ તહ ચવાણુણું ચેતના સંયમ શક્તિની પ્રેરણાથી વિવેકને વિહિપડિલેહે જહસતી , વશીભૂત થઈને કાર્ય કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy