________________
૯૪
ગુરૂના માર્ગ દર્શન વડે કરવું. ાગના પથ એવા કપરા છે કે જાણકાર ભેમિયા વિના આ માગમાં જવું અહિતકારી છે.
ચાગની પરિભાષા રહસ્યમયી છે. શબ્દો પાછળના ભાવ માત્ર અનુભવગમ્ય હાઇ સદ્ગુરૂ તેનું રહસ્યાદ્ઘાટન કરી શકે છે.
કાઈ પણ કલાનું પુસ્તક વાંચવાથી તે કલા આવડતી નથી, ચેાગ એ જીવનની કલા છે. સવ કલાઓમાં શ્રેષ્ઠ કલા છે. સદ્ગુરૂના શરણમાં રહીને આ કલા શીખી શકાશે. યોગ એટલે શું?
Perspectives of Yoga “યોગ” શબ્દ “યુ,” ધાતુથી બન્યા છે. યુ,” એટલે ચેાજવું–જોડવું માક્ષ સાથે જોડાણ કરાવે તે ચેગ. “માક્ષેણ ચેજનાદૂ ચેાગ:''
યુજં એટલે સમાધિ, સમતામાં સ્થિર થવું તે સમાધિ, સમ્યક્ સ્થાપન તે સમાધિ,
યુજ એટલે સયમન-મનના સયમ, યુ” એટલે સચેાગ, મનના આત્મા સાથે સૉંચાગ તે સમાધિ.
પ્રણવા ધનુઃ શરા હ્યાત્મા બ્રહ્મ તલ્લક્ષ્ય મુચ્ય તે અપ્રમત્તેન વેવ્ય, શરવત્તમયે ભવેત્ ॥ પ્રણવ ધનુષ્ય છે. આત્મા બાણુ સ્વરૂપ છે. અપ્રમત્તપણે બ્રહ્મને લક્ષ્ય કરીને વીંધવાથી તન્મયતા આવે છે.
આ લક્ષ્યવેધ સાગર સુચવે છે રે (ક્રયા વડે આત્મા મેાક્ષ પદને પામે તે ચેગ’
આત્માના પરમાત્મા સાથે સયેાગ તે યાગ.
જીવ અને બ્રહ્મનુ એકત્વ તે ચેાગ, ગણિત શાસ્ત્રમાં સરવાળા Addition ને બ્યાગ” કહે છે.
Jain Education International
સજ્જન સામગ્ર વ્યાકરણમાં ધાતુ પ્રત્યય ગત અર્થ', યૌગિક અથ (રૂઢ નહિ) Etymological meaning ને “Àાગ” કહે છે.
રસાયણ ક્રિયામાં બે ભિન્ન પદાર્થોના મળવાથી નવે પદાથ થાય તેને વ્યેાગ” Chemical Combination કહે છે. જેમ હાઇડ્રોજન અને ઓકસીજન મળવાથી જલ રૂપે પરિણત થાય છે.
આ લેખ માં Àગ” શબ્દ માક્ષ માગ માં સહાયક ધર્મ વ્યાપારના અથમાં છે. મુકખેણુ જોયણાએ જોગે.
સવા વિધમવાવારા ॥ માક્ષની સાથે ચેજના કરવાથી સવ પ્રકારના પશુ ધમ ના વ્યાપાર યાગ કહેવાય છે. ચતુવ'ગેડગ્રી મેક્ષા, વેગસ્તસ્યચ કારણમા જ્ઞાનશ્રદ્ધાનચારિત્ર રૂપરત્નત્રય`ચ સ :
ધમ અથ કામ અને મેક્ષ આ ચાર પુરૂષાથ માં મેાક્ષ સવ' શ્રેષ્ઠ છે એ મેાક્ષનું કારણુ ચેાગ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર રૂપ ત્રણ રત્ને તે યાગ કહેવાય છે.
ચેાગ છ શબ્દના સબધ લેટિન ભાષાના Jungere, jugum, jungo (join ) અને જમ'ન ભાષાના joch (yoke ) કે ફ્રેંચ ભાષાના joug સાથે છે.
જૈનશાસ્ત્રમાં ચેગ સમધી અનેક ગ્રંથા છે. ફ્રેશ વિરતિ યાગ અને સવ' વિતિ ચેગમાં હુઠયાગ, જપ યાગ, લય ચેગ, ક્રિયા ચૈાગ, રાજ યાગ, ભક્તિ ચેાગ વિગેરે સવ ચેાગના સમાવેશ થાય છે.
તીર્થંકર નામ કમ'નું ઉપાર્જન પણ વીશ સ્થાનક રૂપ યોગના આ સાધન વડે જ થાય છે. ચરણ સિત્તરી અને કરણસિત્તરીમાં ચેગ ભરેલા છે. શ્રાવકના ખાર વ્રત અને સાધુના પંચ મહાવ્રતના સમાવેશ ચેગના
For Private & Personal Use Only
www.jainelibrary.org