SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ કલી શ્રી અહું શખેશ્વર પાશ્વનાથાય નમઃ યોગ સ્વાધ્યાય સ‘પાદક : શ્રી કિરણ ના દુર્વારરાગાદિ વૈરિવાર નિવારિણે । કરે. પર`તુ એકાદ વિચાર કાઈ જીજ્ઞાસુને અડુતે ચેમિનાથાય. મહુાવીરાય તાયિને॥ –ચાગશાસ્ત્ર સમાગે આગળ વધવામાં સહાયક બને અથવા કાઈ વ્યક્તિને ચેાગ વિષયમાં વિશેષ રસ જાગ્રત થાય તા તે પરમકૃપાળુ પરમાત્માની કૃપા માનવી. આ લેખનમાં જ્યાં સદ્વિચારના પ્રકાશ દૈખાય તે અન્યને આભારી છે. તે સવ પ્રત્યે હું કૃતજ્ઞભાવ દર્શાવું છું. સિદ્ધાંતથી વિરૂદ્ધ જે કર્યું લખાયું હાય તે માટે મિચ્છામિ દુક્કડં દઉં છું.. યાગનું સામર્થ્ય Spiritual Splendour ચાગ: કલ્પતરૂ શ્રેષ્ટા, યોગશ્ચિંતામણિ પરઃ। યેાગ:પ્રધાન ધર્માંણાં, યાગ:સિદ્ધે સ્વયં ગ્રહઃ ।। —યાબિન્દુ ચૈાગ જ શ્રેષ્ટ કલ્પવૃક્ષ છે. અને યાગ જ સર્વ ધર્મમાં પ્રધાન છે. તેમજ યેાગ અણિમાદિ સર્વ સિદ્ધિઓનું ઘર છે. યોગશાસ્ત્રમાં અનેક ગૂઢ વિષયે આવેલા છે. આ વિષયેાની સભ્યસમજણુ વડે જ ધમધ્યાનમાં પ્રવેશ શકય બને છે. ઘણા પરિશ્રમે દૂર કરી શકાય એવા રાગાદિ શત્રુઓના સમુહનું નિવારણ કરનાર એવા અહુત, ચેગીએના સ્વામિ અને જગતના જીવાતું રક્ષણ કરનાર મહાવીરને નમસ્કાર કરૂં છું. શ્રુતસ્કંધ નભશ્ચન્દ્ર' સયમ શ્રી વિશેષષ્ઠમ્ । ઇન્દ્રભૂતિ નમસ્યામિ યાગીન્દ્ર ધ્યાન સિદ્ધયે ॥ —જ્ઞાનાણુ વ શ્રુતસ્કંધ રૂપી આકાશમાં પ્રકાશ કરનારા ચંદ્ર સમાન અને સયમરૂપી લક્ષ્મીમાં વૃદ્ધિ કરનારા, યેાગીઓમાં ઈન્દ્ર સમાન ઇન્દ્રભૂતિને ધ્યાનની સિદ્ધિને અર્થ હું નમસ્કાર કરૂં છું. પ્રવેશ ચાગ સ*બધી આલેખન માત્ર સ્વાધ્યાયની નોંધ રૂપે છે. અનેક સાધુ સંતાના અનુભવમાંથી પ્રાપ્ત થયેલું અને અનેક શાસ્ત્ર પ્રથાના અધ્યયનમાંથી એકત્ર કરેલું આ નવનિત મુમુક્ષેાઓને તેમની અનુપ્રેક્ષા self reflection માટે સહાયક અને એવા એક માત્ર હેતુથી અહિં સંગૃહિત કર્યુ છે. સવ અભિષ્ટ આપનાર ચાગાભ્યાસનું આ વિવરણુ મહાત્માઓના અનુભવના નિચેાડ છે. લેખકનું કાય' તે માત્ર સપાદનનું છે. ચેાગ સ'ખ'ધી સ’પાદનના કે સ‘ગ્રહના કાય'ની પણ કાઈ યોગ્યતા લેખકમાં નથી, તેથી વાંચકને આ લેખન નીરસ કે નિરૂયાગી લાગે તેા લેખકને અવશ્ય ક્ષમા Jain Education International ચેાગ વિદ્યા એ શક્તિ અને સામર્થ્યના અપૂર્વ ભ`ડારની ગુપ્ત કૂચી છે. આત્મ ઐશ્વય ચેાગ દ્વારા પ્રગટે છે. મનુષ્યની પૂણ તા ચેાગાભ્યાસ વિના નથી. તથા ૨ જન્મખીજાગ્નિ જ રસોડપિ જરા પરા | દુ:ખાનાંરાજ્યમાય, મૃત્યુામૃ ન્યુરૂન્નાહતઃ ॥ —યાગબિન્દુ વળી આ યાગ જન્મખીજ માટે અગ્નિ સમાન છે. તેમજ જશ અવસ્થાને માટે જરા સમાન છે. તથા દુ:ખનેા રાજ્યમા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy