SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૨ સજ્જન સન્મિત્ર ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી; માત્ર હેતુ તે સયમહેતુ, હેય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, ઈંડે પણ કિંચીત્ મૂર્છા નવ જોય જો અપૂ. ૨ ક્રેનમાહ વ્યતીત થઈ ઊપજ્યું એ ધ રે, દેહુ ભિન્ન કેત્રલ ચૈતન્યનુ· જ્ઞાન જો; તેથી પ્રક્ષીશુ ચરિત્રમેહ વિલેકિયે, તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ. ૩. આત્મસ્થિરતા ત્રણ સક્ષિપ્ત ગની, મુખ્ય પણે તે વતે દેહુપયત જો; ઘેર પરિષદ્ધ કે ઊપસત્ર ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાના અંત જો. અપૂર્વ, ૪. સ`ચમના હેતુથી યેાગ પ્રવત્ત'ના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા ધાન જો, તે પણ ક્ષણુ ક્ષણુ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ, પ પચ વિષયમાં રાગનેશ વીરહિતતા, પચ પ્રમાદે ન મળે મનને ક્ષેાભ જો દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબ'ધવષ્ણુ, વિચરવું ઊઢયાધીન પણ વીત લેભ જો અપૂર્વ ક્રોધ પ્રત્યે તે વતે ક્રાધવભાવત, માન પ્રત્યે તે દીન પણાનુ મન જો; માયા પ્રત્યે માયા સક્ષી ભાવની, લાભ પ્રત્યે નહીં લેામ સમાન જો. અપૂવ. ૭. બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વઢે ચક્રી તથાપિ ન મળે માન ો, ઢેડુ જાય પણ માયા થાય ન રોમમાં, લાભ નહીં છે. પ્રબળ સિદ્ધિ નિદાન જો અપૂ. ૮. નગ્નભાવ, સુભાવ, સડુ અસ્નાનતા, અદતધેવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશ, રામ, નખ, કે અંગે શૃ ંગાર નહીં, દ્રવ્ય લાભ સયંમમય નિગ્રથ સિદ્ધ ો. અપૂ. ૯. શત્રુ મિત્રપ્રત્યે વતે સમ ઇશિ'તા, માન અમાને વતે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણ નહીં ન્યૂ નાધિક્ત, ભવ મેક્ષે પણ શુદ્ધ તે' સપ્તમાત્રો, અપૂર્વ ૧૦, એકાકી વિચરતા વળી સ્મશાનમાં, વળી પવ તમાં વાઘ સિં; સથેગ જો; અડેલ આસન, ને મનમાં નહીં ક્ષેાલતા, પ૨મમિત્રને જાણે પામ્યા યેગ જો અપૂર્વ, ૧૧. ઘેર તપશ્ચર્યાંમાં પ૩ મનને તાપ નહીં, સરસ અન્તે નહીંમનને પ્રસન્નભાવજો; રજકણ કે ઋદ્ધિ વૈમાનિક દેની, સવે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અવ.૧૨ એમ પરાજય કરીને ચારિત્રમાઠુને, આવ્યું ત્યાં જ્યાં કરણુ અપૂર્વ ભાવ જો. શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો અપૂર્વ ૧૩. માહુ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુસ્થાન જો; અતસમય ત્યાં પૂર્ણુ સ્વરૂપ વીતરળ થઇ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાનનિદ્યાન જો અપૂત્ર', ૧૪. ચાર કમ` ઘનઘાતી તે વ્યવછેઃ જયાં, ભવના ખીજતણા ત્યાંતિક નાશ જો; સવ ભાવ જ્ઞાતા દ્રા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય' અનત પ્રકાશ જે અપૂ. ૧૫. વૈદનિયાદિ ચાર કમ' વતે જહાં, મળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, ટિયે ઢેઢુકપાત્ર જો અપૂ. ૧૬. મન, વચન, કાયા ને ક્રમ'ની વર્ગા, છૂટે જહાં સકળ પુદ્દગલ સંબધ જો; એવું અયેાગી ગુણ સ્થાનક ત્યાં વતું, મહાભાગ્ય સુખન્નાયક પૂર્ણ અખંધ જો અપૂ. ૧૭, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શ'તા, પુણ`કલરહિત અટાલસ્વરૂપ ; શુદ્ધ નીરજન ચૈતન્યમૂર્ત્તિ અનન્યમય, અનુરૂલઘુ, અમૃત સહજપરૂપ જો અપૂ. ૧૮. પૂર્વી પ્રયાગાદિ કારણના યાત્રથી; ઊધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદી અનત અનંત સમાધસુખમાં, અનંત દન, જ્ઞાન, અનંત સહિત જો. અપૂ. ૧૯ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy