________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સગ્રહ
૯૪૭
જો તે હાય તે, ઘટ પટ આદિ જેમ, ૪૭. માટે છે નહિ આતમા, મિથ્યા માક્ષ ઉપાય; એ અંતર શકા તણા, સમજાવા સદુપાય.
૧. સમાધાન-સદ્ગુરુ ઉવાચઃ
ભામ્યા દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે અન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન, ૪૯. ભાસ્યા દેહાધ્યાસથી, આત્મા દેતુસમાન; પણ તે બન્ને ખિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦. જે ઘણા છે દ્રષ્ટિના, જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧. છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રિયના વિષયનુ, પણ આત્માને ભાન. પર. દેહ ન જાણે તેહુને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે' જાણુ. ૫૩. સવ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એધાણુ સદાય. ૫૪. ઘટ, ૫૮ આદિ જાણુ đ, તેથી તેને માન; જાણુનાર તે માન નહિ, કહીએ કેવુ જ્ઞાન ? ૫૫. પરમ બુદ્ધિ કૃષ દેહમાં સ્થૂળ દેહ મતિ અ૫; દેહ ડ્રાય જો આતમાં ઘટે ન આમ વિકલ્પ. ૫૬. જડ ચેતનના ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ ય ભાવ. ૫૭. આત્માની શકા કરે, આત્મા તે આપ; શકાના કરનાર તે, અચરજ એહુ અમાપ, ૫૮,
૨. શ*કા શિષ્ય ઉવાચ:
આત્માના અસ્તિત્વના આપે કહ્યા પ્રકાર; સંભવ તેનેા થાય છે, અંતર કચે વિચાર. ૫૯. બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહ-યાગથી ઉપજે, દેહ-વિયેાગે નાશ. ૬૦. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મ નિત્ય જણાય. ૬૧.
૨. સમાધાન–સદ્ગુરુ ઉવાચ :
દેહ માત્ર સચાગ છે, વળી જડરૂપી દૃશ્ય, ચેતનનાં ઉત્પત્તિ લય, કાના અનુભવ વશ્ય ? ૬૨. જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન-લયનું જ્ઞાન; તે તેથી જૂદા વિના થાથ ન કેમેં ભાન. ૬૩. જે સયેાગો દેખીએ, તે તે અનુભવ દ્રુશ્ય; ઉપજે નહીં સયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એવા અનુભવ ફાઇને, કયારે કઢી ન થાય. ૯૫ કાઈ સ‘યેાગેાથી નહીં જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેના કાઇમાં, તેથી નિત્ય’ સદાય. ૬૬, ક્રોધાદિ તરમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંથ. ૬. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાંયે પલટાય; ખાળાંદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વનારા તે ક્ષણુિક નહિ, કર અનુભય નિર્ધાર. ૬૯. કયારે કાષ વસ્તુના, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તા, કેમાં ભળે તપાસ છ.
૩. શંકા-શિષ્ય ઉવાચ :
કર્તા જીવ ન કને!, કમજ કર્યાં કમ; અથવા સહેજ સ્વભાવ કાં કમ' જીવના ધમ, ૭૧. આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ-બધ; અથવા ઈશ્વર-પ્રેરણા,તેથી જીવ અબ`ધ ૭૨. માટે મેાક્ષ ઉપાયને, કેાઈ ન હેતુ જાય; કેમ તણું કર્તાપણું, કાં નહીં, કાં નહીં જાય. ૭૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org