________________
૪૩
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ
ક્ષમાવાશ્ચ સદા ત્યાગી, દેવાર્ચનરતેદ્યમી;
શુચીભત: સદાનન્દી, પદ્મલેશ્યાધિક નર:. ૫. ભાવાર્થ-ક્ષમાવ ન, સદા ભાવત્યાગી, અર્થાત્ લુખી વૃત્તિવાલો, દયાવાન સદા શુદ્ધ દેવગુરુ ભક્તિવત, ઉદ્યમી, સદાય પવિત્ર મનવાળે, સદાનંદી સવભાવવાળે, જીવ પશ્યાવત જાણુ. ૫. એક યાવતના લક્ષણ.
રાગદ્વેષવિનિર્મુક્તક, શેકનિદાવિવજિત;
પરમાત્મતાસંપન્ન., શુકલ ભવેત્નર:. ૬. ભાવાર્થ -રાગદ્વેષના વિકારે રહિત, શક તથા નિદાઓ કરીને સદા રહિત, પરમાત્મ સ્વરૂપના દયાને કરીને યુક્ત, પરમાત્મ પરિણતી વાળે, અત્યંત નિર્મળ, તે છવ શુકલ લેશ્યાવંત જા . દ.
કા ગતિથી જીવ આવેલ છે તેના લક્ષણ. સ્વગોવ્યુતાનામિત જીવલકે, અત્યાર ચિતહાનિ તન વસંતિ: દાનપ્રસંગે મધુરા ચ વાણી, દેવાર્ચન સદ્દગુરૂવનં ૨. ૧.
ભાવાર્થ-દાન દેવાને સદા આતુર, મધુર વાણીવંત, સદા દેવ પૂજા કરવાવાળો, અને સદગુરૂની સેવાકારક એવા ચાર લક્ષણવાલે જવ વગથકી આવેલ જાણ. (અને તેવી જ રીતે પુનઃ વિતે, તે તે ફરી ગંગામી થઈ અનકમે મોક્ષ પામે) ૧.
વિરોધતા બંધુજનવુ નિત્ય, સરોગતા મુખેજનેષ સંગ; અત્યંતકાપી કટુકા ચ વાણી, નરમ્ય ચિન્હ નરકાગતસ્ય. ૨.
ભાવાર્થ-નિરંતર સ્વજન, મિત્ર, બંધુ વગ સાથે કલેશ કરનાર, શરીરે રોગી, અને ભૂખ જનોને સંગતી, અત્યંત ક્રોધ રાખનાર. અને મહા કડવા વચનનો બોલનાર જીવ નરક ગતિથી આવેલ જાણો(અને પુન તેજ રહે તે ત્યાંજ જાય પરંતુ જે સત્સંગ કરીને સુધરે અને સદાચારી થાય તે સદ્ગતિ પણ પામે.)
ઈર્ષાલનૈવસંતુષ્ટ, માયાલુબ્ધ: સુધાધિક;
મૂછસુપ્તોડલસવ, તિર્યગ્રેન્યા તે નર:. ૩. ભાવાર્થ-ઈષ્યાળુ, અસતેષી, કપટી, ક્ષુધાતુર, નિદ્રાશક્ત, આળસુ, તે જીવ તિય ગતિ થી આવેલ જાણ. ૩.
નાસ્તિ લોભ વિનીતથ્ય, દયા દાનચિમૃદુ;
પ્રરાસ્તવદનશ્ચયં, મનુષ્યાદાગતો નર: ૪. ભાવાર્થ-અલભી, વિનીત, દયાવંત, દાન રુચિવાળે, કમલ પરિણામી, સરળ વભાવી, સદા આનંદી મુખવાળ, મદ કષાયવત, મયમગુણી, તે મનુષ્યગતિથી આવેલ છવ જાજાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org