SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ અજન સન્મિત્ર કિન્હાએ જાઈ નિરએ, નીલાએ થાવરો ભવે: કાપતાએ તીરીએ, તેયાએ માણસો ભવે. ૨. પઉમાએ દેવલએ, સાસયઠાણું ચ સુકકલેસાએ; ઈય લેસા ભાવ ફલ, પત્તા વીયરગેહિ. ૩. ભાવાર્થ –કૃષ્ણ વેશ્યાવત નરકે જાય; નીલ લીયાએ વતતો જીવ તીવ્ર મૂછી ભાવને લીધે, એકે દ્વિ થાવરમાં જઈ ઉપજે, કાપિત વેશ્યાએ વતતે તિર્યંચમાં ઉત્પન્ન થાય, અને તેજલેશ્યાવત મનુષ્ય ગતિમાં ઉપજે, પ વેશ્યાવંત દેવ લેકમાં ઉપજે, અને શુકલ લેયાવંત જીવ મોક્ષ પામે, અથત સર્વ કર્મથી મુક્ત થઈ શુદ્ધ પરમાત્મા સ્વરુપને પામે. એમ જાણી ઉત્તમ છએ પિતાના મનના પરિણામ સદા નિર્મળ અને કેમળ રાખવાનો પ્રયત્ન કરો. ૨-૩. ૧૮. ખટ લેયાવંત છ લક્ષણ સ્વરૂપ. કૃણ લેયાવતના લક્ષણ. અતિરેદ્રઃ સદા ધી, મત્સરી ધર્મવર્જિતા, નિર્દય વૈરસંયુકત, કૃષ્ણલેશ્યાધિકે નર:. ૧. ભાવાર્થ-અત્યંત રૌદ્ર એટલે દૂર પરિણામી, નિરંતર કોષે વતતે, પગુણને હેવી, વિમળ પરિણતીરૂપ ધમેં કરીને રહિત નિર્દયી, જેની સાથે વૈરભાવ રાખવાવાળે હોય, તે જીવ કુણ લેશ્યાવત જાણો. ની વેશ્યાવંતના લક્ષણ. અલસે મદબુદ્ધિશ, સ્ત્રીલુબ્ધ: પરવંચક, કાતરશ્ચ સદા માની, નીલલેશ્યાધિક ભવેત. ૨. ભાવાર્થ –આળસ, મંદ બુરિવત, સી પી, પરને હરાવવા કાયર, સદા અભિમાની, એ જીવ નીલેશયાત જણ. ૨. કાત લેયાવંતના લક્ષણ. શકાકુલ: સદા રૂટ: પરનિંદાત્મશંસક, સંગ્રામે પ્રાર્થને મૃત્યું, કાપતક ઉદાતઃ. ભાવાર્થ-સદાય શેકે કરીને વ્યાકુળ, સાદા રેલી, પરનિંદા, આત્મ પ્રશંસક, સતા સંગ્રામમાં મોતને ઈચ્છતે એ લડાઈખેર, કપત વેશ્યાવંત છવ જાણવે. ૩. તે વેશ્યાવંતના લણણ. વિદ્યાવાન કરુણુયુતર, કાર્યાકાય વિચારક લાભાલાભે સદા–પ્રીત સ્તંભેશ્યાધકે નર:. ૪. ભાવાર્થી—વિદ્યાવાન, ગુણવાન, કાયાકાયને વિચારક, અને મિત્રની સાથે જ તેમજ અલાભ સમયે પણ સરખી પ્રીતિ રાખવાવાળે તે હેયાવંત જાણ. , પાયાવના વલણ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy