SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટ પ્રભાવિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામિને નમઃ . છત–હીર-કનક–દેવેન્દ્ર-કંચન–કલાપૂર્ણસૂરિગુરુ નમઃ किञ्चित् ગુજરાતના ગૌરવમય ઈતિહાસમાં એ સુવર્ણ સમય હતું કે જ્યારે ગુર્જર નરેશ મહારાજા સિદ્ધરાજ જયસિંહના આગ્રહથી પરમહંત મહારાજા કુમારપાલ પ્રતિબંધક સરસ્વતીપુત્ર કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજીએ વ્યાકરણના પાંચ અંગે : (1) સૂત્રપાઠ, (2) ઊણાદિવૃત્તિ, (3) લિંગાનુશાસન, (4) ધાતુ પારાયણ અને (5) ગણપાઠ તેમજ લઘુવૃત્તિ, તત્વપ્રકાશિકા' નામની બૃહદુવૃત્તિ અને “શબ્દ મહાર્ણવ ન્યાસ સાથે શ્રી સિદ્ધહેમચન્દ્રશાબ્દિાનુશાસન' નામે અદ્દભુત શાસ્ત્રની 1 લાખ 25 હજાર કે પ્રમાણ રચના એકલે હાથે કરી. વિ.સં. 115 ના આરંભમાં આ ગ્રંથ સાંગોપાંગ પૂર્ણ થયે, ત્યારે આ વ્યાકરણ બધા વિદ્વાનોને આદરપાત્ર બન્યું. ગુર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે સ્વયં સમારેહ પૂર્વક હાથી ઉપર મૂકી, પિતાના મહેલમાં પધરાવી તેની ભક્તિપૂર્વક પૂજા કરી હતી અને 300 કુશળ લહિયાઓ પાસે ત્રણ વર્ષ સુધી તેની નકલે કરાવી અંગ, બંગ, કલિંગ, માલવા આદિ 32 દેશમાં પ્રચાર કરવા માટે આ વ્યાકરણની નકલ મેકલી હતી. તે વખતે આ વ્યાકરણની લેકપ્રિયતા અને અધ્યયનને પ્રચાર અતિ વિસ્તૃત રીતે
SR No.004493
Book TitleHaimanushasana Trikam
Original Sutra AuthorN/A
AuthorKalapurnasuri
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1986
Total Pages182
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy