SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વવિભાગ શ્રીફળવર્ષનાવાર મા સિદ્ધસહસ્ત્રની પ્રસ્તાવના સિદ્ધકેશ અથવા સિદ્ધસહસ્ત્રનામ પ્રકરણ આ બે નામથી પરિચાયક આ લધ્વીકૃતિ અંગે જે કંઈ કથયિતવ્ય હતું તે બહુધા ધર્મનેહી શ્રી અમૃતલાલ ભાઈએ લખી નાખ્યું છે. અને તે આ જ ગ્રન્થમાં મુદ્રિત કરી પ્રગટ કર્યું છે. જે આ જ પુસ્તકના પ્રારંભના પેજ 36 થી વાંચી લેવું, જેથી કૃતિને વિસ્તૃત પરિચય મળી જશે. જે શેષ મારે કહેવાનું છે તે અહીં જણાવું છું. ભારતમાં સહસ્ત્રનામે દ્વારા કઈ પણ ઈષ્ટ દેવ-દેવીનાં વિવિધ નામે દ્વારા ગુણકીર્તન નામ સ્તવન-તુતિ કરવાની પરંપરા જુગજુગ પુરાણી છે. સહુથી પ્રથમ અજૈનેએ સહસ્ત્ર નામે દ્વારા આવી સ્તુતિ રચનાઓ કરી. તે પછી બૌદ્ધજેનેએ પણ કરી. જેનદર્શનમાં પણ આ પરંપરા અર્વાચીન નથી, પ્રાચીન માત્ર નથી, પણ અતિ પ્રાચીન-પુરાણી પ્રથા છે. | ઉપલબ્ધકૃતિના આધારે કહીએ તે જૈનસંઘમાં ચોથી શતાબ્દિથી જિનસહસ્ત્ર નામની કૃતિ મળી આવવાથી 1. કદ જેટલી પ્રાચીન તો ખરી જ. .. 2. સહસ્ત્ર રચનાની અજૈનેની યાદી ઘણું લાંબી હોવાથી નમૂના
SR No.004489
Book TitleArshbhiyacharit Vijayollas tatha Siddhasahasra Namkosh
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharati Jain Prakashan Samiti
Publication Year1976
Total Pages402
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy