________________ સંસ્કૃત બીજી ચોપડી 3. ત્યારે યુધિષ્ઠિરે તેમને કહ્યું (સૂ) કે તમારે અમારી પાછળ આવવું જોઈએ નહીં (અન +6); હમણાં અમે ધન વગરના છીએ (અ) અને તમને અન્ન આપી શકતા નથી. 4. ત્યારે બ્રાહ્મણે બોલ્યા (#) કે અમે અમારું અન્ન કમાવાને શક્તિમાન છીએ. (અ) - પ. ત્યારે યુધિષ્ઠિરે તેમને ના પાડી નહીં. (તિ + અ + યા) 6. પણ બ્રાહ્મણો પોતાના અનને માટે મહેનત કરે, એ તેને ગમ્યું નહીં.” 7. ત્યારે તેણે પોતાના ગોરને પૂછયું કે મારે શું કરવું? 8. તેણે તેને કહ્યું કે સૂર્યની સ્તુતિ કરે. (7) 9, ત્યારે યુધિષ્ઠિરે સૂર્યની સ્તુતિ કરી ( સ ), અને જ્યારે સૂર્ય પ્રસન્ન થયા ત્યારે તેની પાસેથી એક થાળી મળી અને તેમાંથી તેમને જોઈએ તેટલું અન્ન હંમેશ મળતું. , 10. સગરની સ્ત્રીઓએ ઘણું છોકરાઓને જન્મ આપ્યો. (a) 11. ગઈ રાત્રે હું ઉો નથી. (v) 12. તમે ગંગાના પાણીમાં ક્યારે નાહ્યા ? (4) 13. કૃષ્ણ મથુરા ગયા ત્યારે વ્રજની સ્ત્રીઓ મોટેથી રડી. (6) 14. હું કાશીમાં ન્યાય ભણ્યો. (આ + 6) 15 જે હું હસ્તિનાપુરમાં હોઉં ( મા ) તે ધૃતરાષ્ટ્રને કહુ(ફૂ) કે પાંડવો પાસેથી કપટવાળા જુગારથી તમે તેમની પૂજી લઈ લીધી, એ કંઈ યોગ્ય કર્યું ન હતું. 16. કેઈએ પણ દુષ્ટ માણસોનાં વચને ઉપર વિશ્વાસ રાખવો ન જોઈએ. (વિ+ 4) * “ઈચ્છવું” એ અર્થને ધાતુ જા સાથે વાપરવો.