________________ 248 સંસ્કૃત બીજી ચોપડી 4. તેણે શહેર બાળ્યું તે પહેલાં તે સેનાપતિએ તેમાંથી બધાં બરછોકરાંને બહાર લઈ લીધાં 5. તેને પૈસો પાડે આપવાનું કહેતાં પહેલાં (વારિકા) ન્યાયાધીશે બરાબર ચાલવા શિખામણ આપી. 6. કાશીમાંથી યજ્ઞદત્તને જવાની રજા મળી (અનુ+શT) તે પહેલાં દેવદત્તે તેને કરેલાં પાપો માટે તપ કરવા કહ્યું 7. પતિને ઘેર જ્યારે શંકુતલાને મોકલવાની હતી (g+fg કે પ્ર+gs) ત્યારે કચ્છે તેને અગ્નિની પ્રદક્ષિણા કરવા કહ્યું અને પિતાની મોટાઈ માટે મગરૂર ન થવા શિખામણ આપી. 8. જે લૂગડાં વિષ્ણુને આપવાનાં છે. (3) તે ઘણું સારાં અને કીમતી છે. 9. ઝાડ કાપવાનું છે. (છિદ્ર ) 10. તેણે આ વિચિત્ર સંદેશો મોકલ્યો તેમાંથી શું સમજવાનું ? (gધુ) - 11. જરાસંધ કે જેણે બધા રાજાઓને જીત્યા હતા (f) અને કેદ કર્યા હતા તે કૃષ્ણ અને ભીમથી મરાયો. . 12, તેનાં વચન વિશ્વાસ કરવા યોગ્ય નથી. (વિશ્વનું), તેનાં કામ નિંદા કરવા યોગ્ય છે. (ર) 13. તે ખાવા યોગ્ય નથી (મ, અમિ+અવ) કે પીવા યોગ્ય નથી. (5) આપણે શા માટે શોધવું ? 14. તેણે ડહાપણનાં ચિહ્નો બતાવ્યાં. હવે તેને મૂર્ખ ગણવાને નથી. (મન)