________________ સંસ્કૃત બીજી ચોપડી ઘરૅ આત્મને ' એ. વ. દિ. વ. - બ. વ. 1 લો પુ. અાવો અવોરાવણિ अवोचामहि 2 જ , સોરથા: અવોથા- अवोचध्वम् 3 જે ,, સોરત અરોતા અaોવરત 3 જો પ્રકાર 1. દશમા ગણના અને પ્રેરક ભેદ પામેલા ધાતુઓનાં આ કાળનાં રૂપો આ રીતે થાય છે. * 2. (અ) અથ ને લોપ થાય છે, પણ સ્વરના ફેરફારો અથવા બીજા ધાતુમાં થયેલા ફેરફારે કાયમ રહે છે. (બ) ઉપન્ય સ્વર હસ્વ થાય છે. (ક) ધાતુની દિક્તિ સામાન્ય નિયમ પ્રમાણે થાય છે. જો ધાતુમાં દ્વિરક્ત થયેલા સ્વરયુક્ત વ્યંજન પછીને સ્વરયુક્ત વ્યંજન હ્રસ્વ હોય અને જોડાક્ષરને લીધે પણ દીર્ધ ન હોય તો. (ડ) દ્વિરુક્ત વ્યંજનના અને થાય છે. (ઈ) સ્વર સામાન્ય રીતે સ્વ હોય અને જેડાક્ષરને લીધે દીર્ઘ ન હોય તે દીધ થાય છે. (ફ) આવા તૈયાર અંગને જ લગાડી બીજા પ્રકાર પ્રમાણે હ્યસ્તન ભૂતકાળના પ્રત્યય લગાડવા. જેમકે ભૂ ધાતુનું પ્રેરક રૂપનું અંગ માવા છે. મને લેપ કરવાથી માવ; ઉપાત્ય હસ્વ થવાથી મા; કિંકિતથી કમર, દ્વિરુક્ત અને 6 થવાથી વિમg;ફને દીઘ કરવાથી જિમg; * ઉમેરવાથી અને તે પ્રત્યય લગાડવાથી અને નિશાની મૂકવાથી અવમત તેમજ સ્વાતિ (સ્પર નું પ્રેરક). (અ) પ્રમાણે w,fu6 (ક)અguત (ફ).(બ)ને લગાડવાનું કામ નથી, કારણ કે ઉપન્ય સ્વર નથી અને (ક) માટે પણ એમ જ છે, કારણ કે પછી જોડાક્ષર આવવાથી દીઘ થાય છે. સ્વાતિ (વરનું );(અ) પ્રમાણે, વનવું (ક)અને પા. 82, 2. (મr)અને(૬) પ્રમાણે વિચાર (ડ) પ્રમાણે, રિવર (ફ)પ્રમાણે. (બ)નું કામ પડતું નથી તેમજ(ઈ)નું કામ પડતું નથી, કારણ કે જિને સ્વર રૂ જેડાક્ષર આવવાથી દીર્ઘ થાય.