________________ સંસ્કૃત બીજી ચોપડી 11 9. પ્રકૃતિએ (મૂળ શબ્દ) બતાવેલી વસ્તુનું સ્વામિત્વ બતાવનારાં સાધિત રૂપે પ્રકૃતિને અથવા મૂળ શબ્દને મત લગાડવાથી થાય છે. જેમકે ધીમદ્ બુદ્ધિવાળા પર “બુદ્ધિ ઉપરથી. 10. જે પ્રકૃતિને અંતે 5 કે 5 (હસ્વ કે દીર્ધ) હેાય અથવા બેમાંથી એક પણ ઉપાત્ય હાય, તો આ પ્રત્યયમાં નો જ થાય છે. નવત‘પૈસાદાર ઘર ઉપરથી. વિદ્યાવત, યશાયત, માવત્ વિત, કરતુ કેટલાંક અપવાદભૂત રૂપો છે. જેમકે યવમત, મમત વગેરે. 11. અને હોય એવાં નામોને આ જ અર્થમાં ન લગાડવામાં આવે છે, અને તે પહેલાં પૂર્વ 3 ને લેપ થાય છે. જેમકે હિન ધનિનઈ . વિન આ જ અર્થવાળે બીજે પ્રત્યય છે. કેટલાંક નામને લગાડાય છે. જેમકે ચરાવન. 12. દર પુ. સ્ત્રી. ન. અને દશા ન. ( (દી સ્ત્રી.) ““જેવું” એ અર્થ બતાવવામાં લગાડવામાં આવે છે. પ્રકૃતિના અત્યાક્ષરને લેપ થઈ તેની જગાએ મા મુકાય છે. જેમકે તાદશ “તેના જેવું, વાદ 'તારા જેવું, અને વિનાં છું અને જે થાય છે. જેમકે દર વગેરે. 13. , મૂ અને કોઈ વાર મન નાં ક્રિયાવાચક અથવા બીજા રૂપ નામના અર્થમાં, અને અવ્યયને પ્રકૃતિથી સૂચિત વસ્તુ જેવું થવું કે કરવું એવા અર્થમાં વપરાય છે. 14. (અ) અવ્યય સિવાય બધે અત્યમ અથવા મા ને શું થાય છે. (બ) પૂર્વને કે 3 દીર્ધ થાય છે. (ક) હસ્વ રુને થાય છે. (3) અન્ય ને અને મનન, અન્ન, વસ્તુનું, તર્, અને હું એટલાના ને લેપ થાય છે. જેમકે ન હિ , घनीभवति,गङ्गीभवति,प्रत्यक्षीकरोति,स्वीकृतम्न.,शुचीभूतम् न., gવન ન, મારિ , વિમૂતા સ્ત્રી.