________________ [14] મહેલમાં પ્રવેશદ્વાર સમી મંદિરાન્તઃ પ્રવેશિકા” બતાવી છે. જેનું હુલામણું નામ “બીજી બુક” છે. કઈ વધુ મગજશક્તિવાલા ન હોય તે આટલા જ્ઞાનથી શામ શું કહેવા માંગે છે તે સમજી શકે છે. પણ દઢ ચેકસ નિર્ણય તેમ જ પાંડિત્ય માટે વ્યાકરણ ખૂબ જરૂરી છે. જ્ઞાનીઓ તે અપેક્ષાએ કહે છે કે વ્યાકરણ ભણે ને ઉપયોગ રાખે તે જે વ્યક્તિ મૃષાવાદના દોષથી બચી શકે છે માટે શક્તિસંપન્ન વ્યક્તિઓએ બીજી બુક ભણીને અથ ઈતિ ન માનવી પણ વ્યાકરણના મંદિરમાં પ્રવેશ કરીને કર્તાએ જે નામ આપ્યું છે તેને સાર્થક કરવું. પ્રાતે લખવાનું કે સાધુજીવનમાં આ ભાષાને અભ્યાસ શાસ્ત્રોનાં રહસ્ય કે જે પ્રાયઃ સંસ્કૃત ભાષામાં ગૂંથાયેલાં છે. તેને પ્રાપ્ત કરવા માટે છે અને તે રહસ્ય પણ આત્મ-કલ્યાણ માટે છે તે વાત અભ્યાસી ન ભૂલે તેવી પ્રાર્થના...... દઃ સૂર્યોદયસાગરિ