________________ સંસ્કૃત બીજી ચોપડી 118 10, મન્ન અને ન.ધાતુમાં વ્યંજનથી શરૂ થતા વિકારક પ્રત્યય પૂર્વે આ પછી = ઉમેરાય છે; એટલે ન થાય, અહીં થ પૂવે આવી નથી. 11. (અ) જે દ્વિરુક્ત સ્વરયુક્ત વ્યંજનમાં આ જ હોય તો તે લંબાય છે. (બ) ક થી શરૂ થતા અને જેડાક્ષર અનતે હોય એવા ધાતુઓ અને 5 થી શરૂ થતા ધાતુઓ, તેમ જ ર “વ્યાપવું,’ રિક્ત થતા સ્વરયુક્ત વ્યંજન પછી = લે છે. એ. વ. દિ. વ. બ. વ. અર્ક 3 જે પુ. મારૂં માનતા માનકુંઃ अन्त् , आनन्त आनन्तुः ऋज ,, आनजे आनजाते आनजिरे 12. (અ) 7 કે આ સિવાયના કોઈ પણ દીર્ધ સ્વરથી શરૂ થતા અથવા હસ્વ સ્વરથી શરૂ થતા પણ તે હસ્વ સ્વર પછી જોડાક્ષર આવ્યો હોય એવા ધાતુઓનાં પરોક્ષ ભૂતકાળનાં રૂપો ધાતુને કામ લગાડીને મૂકે સનાં પક્ષ ભૂતકાળના રૂપ લગાડ્યાથી થાય છે. માં જ ફક્ત આ પ્રમાણે થતું નથી. (બ) ૧૦મા ગણના ધાતુઓ પ્રેરકભેદના, ઈરછાદર્શક ભેદના અને બીજા સાધિત ધાતુઓના અથવા સામાન્ય રીતે એકથી વધારે સ્વરવાળા ધાતુઓનાં પરોક્ષ ભૂતકાળનાં રૂપ આ રીતે થાય છે. આ રૂપ મામ્ પક્ષ ભૂતકાળ કહેવાય છે. (ક) જ્યારે ધાતુ આત્મપદનો હોય છે ત્યારે આત્મપદનાં નાં રૂપ લાગે છે, અને પરસ્મપદને હોય તે પરપદનાં શનાં રૂપ લાગે છે. રા આત્માને (અ) એ. વ. દિ. વ. બ. વ. 1 લે પુ. ફાર ' શia ईशांचकृमहे 2 જે ,, 'શાં જશે ईशांचकृदवे 3 જે , સાંજે રાવતે ईशांचक्रिरे બીજા રૂપ તમાર, રાવમૂત્ર વગેરે. ن