________________ 105 સંસ્કૃત બીજી ચોપડી * આત્મને એ. - કિં. વ. બ. વ. 1 લે પુ. વહે महे 2 જે , તે आथे ध्वे 3 જો , आते 4. ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન સિવાય બીજા પ્રત્ય ગણના બીજા વિભાગના વર્તમાનકાળમાં જે છે તે જ છે. કોઈ રૂપમાં યમ કે આ સિવાયના બીજા કોઈ પણ સ્વર પછી દવેનો ટૂ થાય છે. જ્યારે તેની પૂર્વે 6 લાગે છે અને એ રૂ પૂવે , , , , , આવ્યો હોય ત્યારે ઉપલો ફેરફાર વિકપે થાય છે. 5. લે એવા પ્રત્યયો ઉપર લખેલા આઠ ધાતુઓ સિવાયના બીજા ધાતુઓમાં ડું અવશ્ય લે છે. 6. કેટલાક ધાતુઓ જેવા કે (1 લ ગ. પરમૈ૦), ઝg, સિંધુ 1 લે ગ. મંગળ પરિણામ આવવું, અથવા " વ્યવસ્થા કરવી ખૂક, , કિ૬, અકઝ, થ, હૃg, , , ધ, ના, નૃg, g, પૃ, કુ, મુદ્દ, 7,નિસ્, અરે, “વ્યાપવું, વગેરે ગણકાર્ય રહિત કાળોમાં તેમજ પરાક્ષ ભૂતકાળમાં વિકલ્પ સે (વે) છે. (દ્વિતીય ભવિષ્યમાં અને ક્રિયાતિપત્યથતેજ છે, વિકલ્પ રેસ્ નથી), ર્ ર જે અને 4 થે ગ; છૂ 5 મે અને નવમે ગ વિક૯પે તે છે, પણ પરોક્ષ ભૂતકાળમાં થ સિવાય બીજા પ્રત્યયો પૂવે હું ખાસ લે છે. 7 અંગ: અગિયારમા પાઠમાં આપેલા નિયમ પ્રમાણે સ્વર યુક્ત પ્રથમ વ્યંજનની દ્વિરુક્તિ થાય છે. પ્રથમ અક્ષર સ્વર હોય તો તેની જ દિતિ થાય છે, પછીના વ્યંજનની થતી નથી. 8. જ્યારે વિજાતીય સ્વર દ્વિરુક્ત થયેલી કે 3 પછી આવે ત્યારે 6 ને રૂ અને 3 ને 30 થાય છે, અને જ્યારે સ્વજાતીય સ્વર આવે * જ્યારે આ ધાતુ લેતા નથી ત્યારે 1 પુ. દિ. અને બ. વ.નાં રૂપો રક્ષva, વાઇમરે થાય છે, એટલે મેં ને જૂ થાય છે. નિયમ એ છે કે અન્ય કોઈ ધાતુમાં હોય અને તેની પછી 2 કે મૂ આવે તો તેને સ્થાય.