SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ 13 મે ગણુકાયરહિત કાળ પક્ષ ભૂતકાળ 1. સામાન્ય નિયમ–કેટલાક મૂળ x ધાતુઓને સ્ સિવાયના કોઈપણ વ્યંજનથી શરૂ થતા પ્રત્યય (ગણકાર્યરહિત કાળને લગતા) લગાડતાં પહેલાં શું લગાડાય છે. એવા ધાતુઓ તે કહેવાય છે અને બાકીના અનિરુ કહેવાય છે. બીજો વગના ધાતુઓ ઘણું જ અગત્યના છે અને સંસ્કૃત સાહિત્યમાં તે જ્યાં ત્યાં મળે છે. * એક જ સ્વરવાળા ધાતુઓ સાધિત ધાતુઓ જેવા કે દશમા ગણના ધાતુઓ (વોરા, રથય) ધાતુનાં પ્રેરક રૂપો વગેરે હમેશાં સે છે. નીચેના શ્લોકો છે અને મનિ ને છૂટા પાડી સમજાવે છે તે વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવા; કારણ કે તે સહેલાઈથી મોઢે કરાય છે. ऊददन्तौति रुक्ष्णु शीस्नुनुक्षुश्विडीङ् श्रिभिः / वृङ् वृञ्भ्यां च विनैकाचोऽजन्तेषु निहताः स्मृताः // સ્વર અને હોય એવા (ત અને ત) એટલે દીધા અને દીર્ધ , અને તેની પછીના બીજ બધા ધાતુઓ સિવાયના અનુદાત્ત એક સ્વરી ધાતુઓ મનિ કહેવાય છે. દીર્ધ ઝ અને દીર્ધ % જેને અન્ત હોય તે અને યુ અને તેની પછીના ધાતુઓ જે એકવરી છે અને જેને છેડે સ્વર આવેલા છે તે બધા રે છે, બાકીના બધા એકસ્વરી સ્વરાઃ ધાતુઓ મન છે. ઉત્તર એટલે કડવું આત્મને; વૃદ એટલેકૃઆત્મને વૃત્ર એટલે gઉભયપદી.( એ આત્મપદની ને ઝ એ ઉભયપદની નિશાની છે.) (अनिट् धातुओ) शक्ल पच मुचि रिच वच् सिच् प्रच्छि त्यज् निजिर भजः / भञ् भुज भुस्ज् मस्जि यज् युज् रुज र विजिर स्वञ्जि सञ् सृजः॥ अद क्षुद खिद् छिद् तुदि नुदः पद्य भिद विद्यतिर विनद / शदू सदी स्विद्यतिः स्कन्दि हदी क्रुध् क्षुधि बुध्यती।बन्धिर
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy