________________ लोकाशाहचरिते बंधेषु योगात्प्रकृति देशी कषायतः स्थित्यनुभागबंधौ / जायेत इत्थं भवतीति बन्धश्चतुर्विधोऽसौ गदितो विधीनाम् // 53 // अर्थ-बंध चार प्रकार का है (1) प्रकृतिबंध (2) स्थितिबंध (3) अनुभागबंध, और (4) प्रदेशबंध. इनमें योग से-मन वचन और काय की क्रिया सेप्रकृतिबन्ध और प्रदेशबन्ध होते हैं तथा काषाय से-क्रोधमान, माया और लोभ से-स्थितिबन्ध और अनुभाग बन्ध होते हैं. इस प्रकार से कर्मों का बन्ध चार प्रकार का होता कहा गया है // 53 // प्रतिम 5 (1) स्थिति 55 (2) idealin 4 (3) मने प्रश 55 (4) 21 // રીતે બંધ ચાર પ્રકારના છે. આમાં મન, વચન, અને કાયની ક્રિયારૂપ વેગથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે, તથા ક્રોધ, માન, માયા અને લેભ રૂપી કષાયથી રિથતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. આ પ્રમાણે કોને બંધ ચાર પ્રકારને થાય છે. પરા जीवः स्ववैभाविक शक्तियुक्तो निरन्तरं पौद्गलिकं च कर्म / बध्नाति पश्चादुदयागतानां फलं च तेषां स्वयमेव भुङ्क्ते // 54 // अर्थ-जीव अपनी वैभाविक शक्ति राग द्वेष से युक्त हुआ निरन्तर पौद्गलिक कर्म का बन्ध करता है. पश्चात् उदय में आए हुए-उन कर्मों के फल को स्वयं ही भोगता है // 54 // જીવ પિતાની વૈભાવિક શક્તિરૂપ રાગદ્વેષથી યુક્ત થઇને નિરંતર પૌરાલિક કર્મને બંધ કરતો રહે છે. અને પછીથી ઉદયમાં આવેલા એ કર્મના ફળને પોતે જ ભગવે છે. 54 शुभं कदाचिद्धयशुभं कदाचिच्छुभाशुभं यच्छति तत् फलं स्वम् / चारित्रमोहोदयवृतिमत्त्वाज्जीवो व्रतं धारयितुं ह्यनीशः // 55 // अर्थ-यह जीव कभी कर्मों के शुभफल को कभी अशुभ फलको और कभी शुभाशुभ फलको भोगता है. परन्तु जब तक इसके चारित्र मोहनीय कर्म का उदय रहता है तब तक यह जीव व्रत-चारित्र-को धारण करने में असमर्थ रहता है // 5 // આ જી કોઈ વાર કર્મોના શુભ ફળને તો કોઈ વાર અશુભ ફળને અને કઈ વાર શુભાશુભ ફળને ભગવે છે. પરંતુ જ્યાં સુધી તેને ચારિત્ર–મોહનીય કર્મોને ઉદૃય રહે છે, ત્યાં સુધી આ જીવ વ્રત-ચારિત્ર ધારણ કરવામાં અસમર્થ રહે છે. પપા