________________ وق तृतीयः सर्गः रहते हैं क्यों कि ये सदाचार युक्त मार्ग के सेवक हैं दया का समुद्र इनके हृदयों में हिलोरे लिया करता है गणनीय गुणों के ये पण्यरूप हैं. प्रकृति से ये भद्र हैं न ये किसी के वैरी हैं और न इनका कोई वैरी है. सदा ये उपद्रवों से विहीन हैं और अर्हन्त प्रभु के मतरूप कमलों के ये राजहंस हैं // 49 // 50 // અહીં અનેક ધનવાન શ્રાવકો વસે છે, તેઓ સત્પાત્રોને દાન દેવામાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે. તેઓ સાધુપુરૂષોની આરાધના માટે હંમેશા તત્પર રહે છે, ધૂતાદિ સાત પ્રકારના વ્યસનમાં ફસાવાની વૃત્તિથી તેઓ દૂર જ રહે છે. કેમ કે તેઓ સદાચાર યુક્ત માર્ગનું સેવન કરવાવાળા છે. તેમના હૃદમાં દયાને સમુદ્ર હિલેરા લે છે, ગણનાપાત્ર ગુણોના તેઓ હાર રૂપ છે તેઓ સ્વભાવથી જ ભદ્ર પુરૂષ છે, તેઓ કોઈના પર વૈરભાવ રાખતા નથી તથા તેમના પણ કઈ વેરી નથી. તેઓ સદા ઉપદ્રવ શૂન્ય છે. અને અહંન્ત પ્રભુના મતરૂપ કમળના રાજહંસ જેવા તેઓ છે. અર્થાત્ તેઓ અન્ત માર્ગના उपास। छ. // 48-50 // स्वकीय कार्यादिनिवृत्तचित्ता यदा यदेमे समिता भवन्ति / तदा तदा तात्त्विकचिन्तनोत्यां विचारधारां परिकीर्तयन्ति // 51 // जब जब इन्हें अपने 2 कार्यों से फुरसत मिलती है-तब तब ये एकत्रित होकर तात्विक विचार करते हैं और उससे जो इन्हें रहस्य प्राप्त होता है उसे ये आपस में एक दूसरे, को सुनाते हैं // 51 // તેઓને જ્યારે જ્યારે પોતાના કાર્યમાંથી અવકાશ મળે છે, ત્યારે ત્યારે તેઓ એકઠા ' થઈને તત્વસંબંધી વિચાર વિનિમય કરે છે, અને તેનાથી તેઓને જે રહસ્ય મળે છે તે પરસ્પર એકબીજાને જણાવે છે. પ૧ निमित्त नैमित्तिक भावतोऽयमनादितः पुद्गल कर्मजालैः / बद्धोऽस्ति जीवो ननुबंध हेतुर्मिथ्यागादिः कथितों जिनेन्द्रैः // 52 // अर्थ-यह जीव अनादि काल से निमित्त नैमित्तिक सम्बन्ध को लेकर पोद्गलिक कर्मजालसे बद्ध है और बन्ध के हेतु मिथ्यादर्शन आदि हैं ऐसा जिनेन्द्र देवने कहा है // 52 // આ જીવ અનાદિ કાળથી નિત્ય નૈમિત્તિક સંબંધને લઈને પહ્મલિક કાળથી બંધાયેલ છે, અને બંધનનું કારણ મિથ્યાહન વિગેરે છે, એ પ્રમાણે જીનેન્દ્ર દવે કહ્યું છે. પરા