________________ लोकाशाहचरित ___ अर्थ-नित्य उत्सव करने वाले वे लोग कृतज्ञतावश पात्र आदि विशिष्ट कार्यो द्वारा गुरु देवों की भक्ति से युक्त होकर अपने से जितनी सेवा हो सकती है, उतनी सेवा करते हैं // 27 // પ્રતિદિન ઉત્સવ કરનારા એ લેકે કૃતાપણાથી પાત્રાદિ વિશેષ કાર્યો દ્વારા ગુરૂદેવ પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરિત થઈને પોતાનાથી જેટલી બની શકે તેટલી સેવા કરે છે. રછા विदग्धतेषां चतुरैः सुवेषैः धनद्धयोऽनय॑सुभूषणैश्च / / तारुण्यभूतिश्च विलासभावै रुपासकानां खलु सूच्यतेऽत्र // 28 // अर्थ-यहां श्रावकों की उनके सुन्दर वेष भूषा से चतुराई, वेश कीमती सुन्दर आभूषणों से धनिकता एवं विलास भावों से जवानी का प्रारम्भ होता जाता है. // 28 // અહીં શ્રાવકોના સુંદર વેષભૂષાથી તેમની ચતુરાઇ, સુંદર અલંકારોથી તેમનું ધનિક પણું અને વિકાસ ભાવોથી તેમની યુવાની પ્રગટ થતી જણાય છે. શરતો सत्पात्रदानादिषु रागभावाच्छीलोपवासे च तथानुरागात् / गुर्वन्तिके भक्त्यनुरूपवासाव्यत्व मेषा मनुमीयते द्राक् // 29 // ___ अर्थ-सत्पात्रदान आदिकों में राग भाव होने से, शील पालने मेंऔर उपवास करने में अति अनुराग होने से, एवं गुरु जनों के पास भक्ति के अनुरूप ऊठने बैठने से इन श्रावकों का भव्यत्वभाव , बहुत जल्दी अनुमानित हो जाता है // 29 // સત્પાત્રદાન વિગેરેમાં રાગભાવ હેવાથી શીલ પાળવામાં અને ઉપવાસ કરવામાં ઉત્કટ અનુરાગ હોવાથી તથા ભક્તિભાવથી ગુરૂજનો પાસે ઉઠવા બેસવાથી આ શ્રાવકોનું ભવ્યપણું ઘણું જ જસ્ટિથી અનુમાનિત થાય છે. રહા दयादमत्यागतपोऽनुरक्तै भव्योर्जितं कर्म लुनाति भावः / कर्मक्षये कारणमेति देवः शास्त्रं गुरुर्वा तद्भक्तिरागः // 30 // अथ-दया दम, त्याग और तप में अनुरक्त भावों द्वारा भव्य जीव अर्जित किये गये कर्मों को काट देता है. ठीक बात है कर्मक्षय होने में निमित्त कारण देव शास्त्र और गुरु तथा उनकी भक्ति में अनुराग का होना कहा गया है // 30 //