SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ लोकाशाहचरित अर्थ-दया दान करनेवाले कितनेक भव्य जीव कि जिनका हृदयसम्यद्गर्शनादि गुणों को प्राप्त करने के योग्य है, संसार से डरकर मुनिराजों के पास उनकी देशना सुनकर जिनेन्द्रमार्ग को चमकाते रहते हैं. // 8 // દયાદાન કરનારા કેટલાક ભવ્ય છે કે જેમનું હૃદય સમ્યફ દર્શનાદિ ગુણેને પ્રાપ્ત કરવાને ગ્ય છે. તેઓ સંસારથી ડરીને મુનિરાજોની પાસે તેઓને ઉપદેશ સાંભળીને જીતેન્દ્ર પ્રણીત માર્ગને ચમકાવતા રહે છે. દયા केचिद्गृहस्था परिदीपिताङ्गाः कृशाङ्गकत्वादपि सूचयन्ति / अवाग् विसर्ग वपुषैव मुक्तेर्मार्ग हितान्वेषणमानवेभ्यः // 9 // अर्थ-कितनेक गृहस्थजन कि जिनके शरीर पर तपस्याके प्रभाव से चमक है पर वे (तपस्या के करने से) कृश शरीर वाले हैं, फिर भी अपने हित की गवेषणा करनेवाले मानवों के लिये. बिना वाणी का उच्चारण किये केवल शरीर मात्र से ही मुक्ति के मार्ग की सूचना दे देते हैं. // 9 // કેટલાક ગૃહરથ પુરૂષો કે જેમના શરીર પર તપસ્યાના પ્રભાવથી ચમક છે, પરંતુ તેઓ તપસ્યા કરવાથી દુર્બળ શરીરવાળા છે. તો પણ પોતાના હિતને શોધનારા મનુષ્યને વાણીનું ઉચ્ચારણ કર્યા વિના કેવળ શરીર માત્રથી જ મુક્તિમાર્ગની સૂચના આપી દે છે, હું अनादिसंसारपरम्परायां मुहुर्मुहुः संभ्रमता मयाऽत्र / . नास्तीह कश्चित् खलु पुद्गलः सः मुक्त्वोज्झिजो यो न भवेदनन्तम् / 10 / ___ अर्थ-इस अनादि संसार परम्परा में वारंवार जन्म मरण करते हुए मुझ से ऐसा कोई पुद्गल नहीं बचा कि जिसे मैंने अनन्त बार भोगकर नहीं छोड दिया है // 10 // આ અનાદિ સંસાર પરંપરામાં વારંવાર જન્મ મરણ ધારણ કરનાર એવા મારાથી એવો કોઈ પુગળ બેલ નથી કે જેને મેં અનન્તવાર ભેગવીને છોડી દીધેલ ન હોય. 1 सिद्धान्तवाक्यं परिशील्य चैतत् संसारवासात् परित्रस्तचित्तः। निवृत्तिमार्ग परिकांक्षमाणो गुर्वन्तिकं कश्चिदुपैति नित्यम् // 11 // अर्थ-इस सिद्धान्त के वाक्य का खूब अच्छी तरह विचार करके संसार के वास से-प्रवृत्ति मार्ग से त्रस्तचित्तवाला कोई 2 मनुष्य निवृत्ति मार्ग की चाहनावाला हुआ गुरु महाराज के पास प्रति दिन आता है // 11 // . આ સિદ્ધાંત વાક્યને ખૂબ સારી રીતે વિચાર કરીને સંસાર વાસથી અર્થાત પ્રવૃત્તિ માર્ગથી ત્રસ્ત ચિત્તવાળા કોઈ કોઈ મનુષ્ય નિવૃત્તિ માર્ગની ચાહના કરીને દરરોજ ગુરૂમહારાજ પાસે આવે છે. 11
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy