________________ लोकाशाहचारते सुदर्शनज्ञानचरित्रलब्धौ लब्धावकाशाः प्रयतन्ति ते हि। . त्रिवर्गसद्धिविवृद्धिमाजः श्लथीकृता शेषविधिप्रबन्धाः // 32 // अर्थ-ये महाजन श्रावक सम्यग्ज्ञानदर्शन और सम्यक्चारित्र की प्राप्ति के निमित्त जब भी अवकाश पाते हैं प्रयत्न करने में लग जाते हैं धर्म अर्थ और काम इन त्रिवर्ग रूप ऋद्धि की विशेष वृद्धि से युक्त हैं अतः इनके कर्मों का तीव्र उदय मन्द बना रहता है // 32 // આ મહાજન શ્રાવક સમ્યકજ્ઞાન, દર્શન અને સમ્યફ ચારિત્રની પ્રાપ્તિ માટે જ્યારે અવકાશ મળે ત્યારે તે માટે પ્રયત્નમાં લાગી જાય છે, ધર્મ, અર્થ અને કામ આ ત્રિવર્ગ રૂ૫ દ્ધિની વિશેષ વૃદ્ધિથી યુક્ત છે. તેથી તેમના કર્મોને તીવ્ર ઉદય મન્દ રીતે રહે છે. ૩રા दानप्रवृत्तावपियत्र दानप्रवृत्तिरुया न जनेषु काचित् / रुणद्धि धर्मो विशिखान्तकान्तो धर्मक्रियां तां विशिखान्तकान्ताम् // 33 // अर्थ-जहां पर मनुष्यों में दान देने की प्रवृत्ति है फिर भी उनमें उग्ररूप से दान देने की प्रवृत्ति नहीं है. (यह विरोध हुआ) तो इसके निमित्त ऐसा अर्थ करना चाहिये कि मनुष्यों में दान खण्डन-करने की प्रवृत्ति नहीं है "दोऽवखण्डने" धातु से भी दान शब्द निष्पन्न होता है. // 33 // જયાં મનુષ્યમાં દાન આપવાની પ્રવૃત્તિ છે તે પણ તેઓમાં ઉગ્રપણાથી દાન દેવાની પ્રવૃત્તિ નથી. (આ વિરોધાભાસી વાક્ય છે) જેથી તેને અર્થ એ કરે જોઈએ કે भनुध्यामा हान ५उन ४२वानी प्रवृत्ति नथी. 'दोऽवखण्डने' धातुथी 55 हान शनी નિષ્પત્તિ થાય છે. યુવા रत्नत्रयेणैव परात्मतुष्टि भवत्यनूना नतु रत्नवृन्दैः। उरः स्थलं तत्रितयेन येषां विराजितं शिक्षयतीव धन्यान् // 34 // अर्थ-जहां पर धनिक पुरुषों को रत्नत्रयधारी धर्मात्मा यही शिक्षा देने के निमित्त अपने उरः स्थल को रत्नत्रय से सुशोभित किये रहते हैं कि भाई ! इन अचेतन रत्नदों से उत्कृष्ट आत्मतृप्ति नहीं होती है. यह तो केवल शारीरिक विभूषा के निमित्त ही माना गया है. आत्मतृप्ति के निमित्त नहीं यदि . आत्मतृप्ति करना है तो सम्यग्ज्ञान दर्शनादि तीन रत्नों को धारण करो // 34 // - જ્યાં આગળ ધનવાન પુરૂને આપવા રત્નત્રય ધારી ધર્માત્મા એજ શિક્ષા આપવા માટે પિતાના ઉપરથળને રત્નત્રયથી શોભાવતા રહીને જણાવે છે કે હે ભાઈ આ અચેતન