________________ प्रथमः सर्गः वैराग्योद्भवकारकैर्हितबहैर्नित्यं वचोभिः श्रितः / - सोऽयं श्रीयुत घासीलालमुनिपोंजीयाद्गुणैर्भूतले // 95 // अर्थ-जो बहुत ही आदर के साथ सम्यग्ज्ञान दर्शन से शुद्ध ज्ञान और चारित्र की आराधना में लगे रहतेहैं. अपने पद के अनुरूप अनेक सद्गुणों द्वारा जो अपनी ओर भव्यमानवों को आकृष्ट करते हैं तथा वैराग्य को उत्पप्रकरनेवाले एवं हितकारक ऐसे धर्मोपदेश देने में जो निरत रहते हैं ऐसे वे श्री मान घासीलाल मुनिराज अपने गुणों द्वारा इस भूमण्डल पर जयवंता पते. // 9 // જેઓ ઘણા જ આદર પૂર્વક સમ્યફ જ્ઞાન દર્શનથી જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં લાગેલા રહે છે, પોતાના પદને અનુરૂપ અનેક સગુણો દ્વારા જે ભજનને પિતાના તરફ આકર્ષિત કરે છે તથા વૈરાગ્યને ઉત્પન્ન કરનારા અને હિતકારક ધર્મોપદેશ આપવામાં જે તત્પર રહે છે, એવા એ શ્રીમાન ધારીલાલ મુનિરાજ પોતાના ગુણોથી આ ભૂમંડળ પર જયવંતા વર્ત. ૯પા : जैनाचार्य-जैनदिवाकर श्रीघासीलाल व्रति विरचिते हिन्दीगुर्जरभाषानुवाद सहिते ___ लोकाशाहचरिते प्रथमः सर्गः समाप्तः॥१॥