________________ लोकाशाहचरिते गृहे गृहे तत्र वसन्त्युदाग दाराश्च ते सन्ति च दारकाङ्काः। ते दारकाश्चापि च कण्ठहारा हाराश्च ते सन्ति च नेत्रहाराः // 85 // अर्थ-वहां घर घर में उदार प्रकृति वाली स्त्रियां है उनकी गोद छोटे 2 बच्चों से युक्त है. बच्चे भी कण्ठ में हार पहि ने हुए हैं और वे हार भी ऐसे हैं जो देखने वालों के नेत्रों को बड़े प्यारे लगते हैं // 8 // ત્યાં ઘેરે ઘેર ઉદાર પ્રકૃતિવાળી સ્ત્રી છે. તેમના ખોળા નાના નાના બાળકોથી યુક્ત હોય છે. બાળક પણ ડોકમાં હાર પહેરાવેલા રહે છે, અને તે હાર પણ એવા હોય છે કેજે જોનારાના નેત્રને ઘણા જ આનંદદાયક લાગે છે. પ૮પા स्वात्मानन्दप्रकाशन्निजहदि समतावल्लरी वृद्धिजुष्टाः . तुष्याः शिष्टाभिराध्याविधृतशमदमाद्यैर्गुणैः सद्विशिष्टाः // 86 // हृष्टाश्चारित्रलब्या विमलगुणगणान् निष्ठयाऽऽराधयन्ते. अस्मिन्नेवार्यखण्डेऽऽजनिषत परमानन्दकन्दाजिनेन्द्राः // 87 // अर्थ-आत्मिक आनन्द के प्रकाश से जिनके हृदय में समतारूपी बेल वृद्धिगत हुई है. अपार संतोष कृतकृत्य होने से जिन्हें प्राप्त हो चुका है, शिष्टजनों की आराधना के जो पात्रबन चुके हैं धृत शम दम आदि महनीय गुणों ने जिन्हें सद्विशिष्ट-सर्वोत्तम बना दिया है. यथाख्यात चारित्र की प्राप्ति से जो अव्यायाध सुख के भोक्ता बन गये हैं, और जिन्हों ने सम्यग्ज्ञान दर्शनादि निर्मल गुणों की एकनिष्ठा से आराधना की है ऐसे वे परम आनन्द के कन्द भूत जिनेद्र देव इसी आर्य खण्ड में उत्पन्न हुए है // 86-87 // આત્મિક આનંદના પ્રકાશથી જેમના હૃદયમાં સમતા રૂપી વેલ વધેલ છે, અને કૃતિકાત્ય થવાથી જેને અપાર સંતોષ પ્રાપ્ત થઈ ચૂકયો છે, જે શિષ્ટજનની આરાધનાના પાત્ર બની ચૂક્યા છે, શમ, દમ વિગેરે વખાણવા લાયક ગુણના ધારણ કરવાથી જેમને સર્વોત્તમ બનાવી દીધેલા છે, યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિથી જે અવ્યાબાધ સુખસંપન્ન બનેલ છે, ત જે અવ્યાબાધ સુખના ભક્તા બનેલા છે, અને જેઓએ સમ્યફ જ્ઞાન દર્શન વિગેરે નિર્મળ ગુણની એક નિષ્ઠાથી આરાધના કરેલ છે, એવા તે પરમ આનંદના કંદરૂપ જનેન્દ્ર દેવ એજ આર્યાવર્ત ખંડમાં ઉત્પન્ન થયા છે. 86-87 अस्मिन्नेवार्यखण्डे च पुराणपुरुषा मताः। धर्मोन्नति विधातारः सिद्धान्ते प्रतिपादिताः // 8 //