________________ चतुर्दशः सर्गः 455 ___अर्थ-मूल गुण और उत्तर गुणों से सुशोभित संयमी मुनि चन्द्रमण्डल के जैसे उज्ज्वल अपने उपदेशों द्वारा इस भूमण्डल को पवित्र करते रहें // 153 // મૂળગુણ અને ઉત્તર ગુણોથી સુશોભિત સંયમી મુનિ ચંદ્રમંડળ જેવા ઉજજવલ પિતાના ઉપદેશ દ્વારા આ ભૂમંડળને પવિત્ર કરતા રહે. 153 धर्मोपदेशं च तदीयमित्थं श्रुत्वा सभा सा भृशमादधेऽथ / आनन्दकन्द बहुभक्ति भारा नतागता तत्पदयोर्निपत्य // 154 / / अर्थ-इस प्रकार गुरुदेव के धर्मोपदेश को सुनकर वह धर्मसभा बहुत अधिक आनंदित हुई और भक्ति के भार से झुककर उनके चरणोंकी वन्दना करके चली गई // 154 // આ પ્રમાણે ગુરૂદેવના ધર્મોપદેશને સાંભળીને તે ધર્મસભા ઘણી જ આનંદિત થઈ. અને ભક્તિના ભારથી નમીને તેમના ચરણની વંદના કરીને વરસ્થાને ગઈ. ll154 एकोनत्रिंशता युक्ते द्विसहस्रे शुभे ह्यदः। विक्रमाब्देऽधिके मासे वैशाखे पूर्णतां गतम् // 155 // अर्थ-यह लोकाशाह महाकाव्य विक्रम संवत् 2029 के वैशाख के द्वितीयमासमें पूर्ण किया गया है // 15 // આ લેકશાહ મહાકાવ્ય વિક્રમ સંવત્ ૨૦૨હ્ના દ્વિતીય વૈશાખ માસમાં પૂર્ણ કરવામાં આવેલ છે. ૧૫પા घासिलाला मुनीन्द्रास्ते सन्तः सन्तु हितावहाः। * यच्छुभ प्रेरणां प्राप्य निर्मितं चरितं ह्यदः // 156 // ___ अर्थ-वे मुनिराज घासिलाल महाराज सब के हितकारक हों कि जिनकी शुभ प्रेरणा से यह चरित्र निर्मित किया गया है // 156 // એ મુનિરાજ ઘાસીલાલ મહારાજ સૌના હિતકારક થાવ કે જેની શુભ પ્રેરણાથી આ ચારિત્રનું નિર્માણ કરવામાં આવેલ છે. 156 यद दत्त द्रव्य साहाय्यात् कार्यमेतत् समाप्तिमत् / जाते ते चन्द्रान्ता महताबा महोदयाः // 157 // अर्थ-यह महाकाव्य का निर्माण कार्यश्री महताबचन्द्र के द्वारा की गई द्रव्य की सहायता से समाप्त हुआ है // 157 // આ મહાકાવ્યનું નિર્માણકાર્ય મહેતાબચંદ્ર કરેલ દ્રવ્ય સહાયતાથી થયેલ છે. જે હવે સમાપ્ત થાય છે. 1 પછા