________________ 453 - - - -- - - चतुर्दशः सर्गः ___ अर्थ-हिंसा, झूठ, चोरी, कुशील और परिग्रह रूप जो अशुभ क्रियाएं हैं उनसे जो जीव की निवृत्ति है एवं शुभ क्रियाओं में-अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह में -जो जीव की प्रवृत्ति है उसका नाम सम्यक् चारित्र है ऐसा शास्त्र में महामुनियों ने कहा है // 145 / / હિંસા, ગૂઠ, ચેરી, કુશીલ અને પરિગ્રહરૂપ જે અશુભ ક્રિયાઓ છે, તેનાથી જીવની નિવૃત્તિ થવી અને શુભ ક્રિયાઓમાં એટલે કે અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં જીવની જે પ્રવૃત્તિ થવી તેનું નામ સહ્યારિત્ર છે. એ પ્રમાણે શાસ્ત્રોમાં મહામુનિએ કહેલ છે. ૧૪પા ___ तद् द्विविधं निर्दिष्टं मुनिश्रावकवृत्तभेदतस्तत्र / मुनिवृत्तं तत्सकलं श्रावकवृत्तं तु देशचारित्रम् // 146 // अर्थ-मुनिचारित्र और श्रावक चारित्र के भेद से वह चारित्र दो प्रकार है. इनमें मुनि चारित्र सकल चारित्र और श्रावक का चारित्र देश चारित्र है / / 146 // . મુનિચારિત્ર અને શ્રાવક ચારિત્રના ભેદથી ચારિત્ર બે પ્રકારનું છે, તેમાં મુનિચારિત્ર ससयात्रि सने श्रावस्तु यात्रि शियारिन छे. // 146 // हिंसादीनां पापानां संत्यागो मनोवचः कायैः / कृतकारितानुमतिभिः यावज्जीवं भवेत्सकलम् // 147 // - अर्थ-हिंसादि पांचों पापों का मन वचन काय और कृत कारित अनुमोदना इन नौ कोटियों से जो अच्छी तरह त्याग किया जाता है वही सकल चारित्र है- // 147 // હિંસા વિગેરે પાપને મન, વચન કાય, અને કૃતકારિત અને અનુમોદન આ નૌ કોટિથી જો સારી રીતે ત્યાગ કરવામાં આવે તેને જ સકલ ચારિત્ર કહે છે. ૧૪ળા एतेषां पापानां देशत्यागोऽस्ति देशचारित्रम् / चारित्रं खलु धर्म भवति निवृत्तिस्ततस्तेषाम् // 148 // अर्थ-इन पापों का एक देश से जो त्याग है वह देश चारित्र है चारित्र ही धर्म है क्यों की पापों की निवृत्ति इसी से होती है-॥१४८॥ - આ પાપને એક દેશથી જે ત્યાગ દેશ ચારિત્ર છે. ચારિત્ર જ ધર્મ છે. કેમકે-પાપની નિવૃત્તિ તેનાથી જ થાય છે. 148