________________ 446 लोकाशाहचरिते अर्थ-मिथ्यादर्शन, अविरति, प्रमाद, कषाय और योग इन से युक्त हुआ जीव कर्म होने योग्य पुद्गलों को-कामणवर्गणाओं को-खींचता है. सो ये ही जीव के भाव भावानव रूप हैं // 119 / / મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગથી યુક્ત થયેલ છવ કર્મ થવાને યોગ્ય પુદ્ગલેને-કાશ્મણ વર્ગણાઓને ખેંચે છે. તો એજ જીવના ભાવાભ્રવરૂપ ભાવ છે. 119 युग्मम्तेषां निमित्तमासाद्य जानतन्त्यत्र पुद्गलाः / ये, ते द्रव्यास्रवास्तेषां भुक्तान्नपरिपाकवत् // 120 // विभागो जायते ज्ञानावरणादिरनेकधा / तत्र स्थितिरनुभागश्च कषायासंपतत्यसौ // 121 / / अर्थ-उन योगआदि कों के निमित्त को लेकर जो कर्मपुद्गलों का आना होता है वह द्रव्यास्रव है. इनका ज्ञानावरणादिरूप विभाग खाये गये आहार के परिपाक को तरह होता है ज्ञानावरणादि कर्मों में जो स्थिति बंध और अनुभाग बन्ध होता है वह कषाय से होता है // 120-121 // એ વેગ વિગેરેના નિમિત્તને લઈને જે કર્મ પુણેલો આવે છે, તે દ્રવ્યાસ્ત્ર છે. તેના જ્ઞાનાવરણાદિરૂપવિભાગ ખાવામાં આવેલા આહારના પરિપાકની માફક થાય છે. જ્ઞાનાવરણાદિ કર્મોમાં જે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ હોય છે, તેકષાયથી થાય છે. ૧૨૦-૧૨ના एक क्षेत्रावगाही यः कर्मजीवप्रदेशयोः / संबंधः स समाख्यातः बन्धःसोऽस्ति चतुर्विधः // 122 // अर्थ-कर्म एवं जीव के प्रदेशों का एक क्षेत्रावगाही जो संबंध है. वह बन्ध है, यह बंध चार प्रकार का कहा गया है. // 122 // કર્મ અને જીવના પ્રદેશનો જે એક ક્ષેત્રાવગાહી સંબંધ છે, તે બંધ છે. એ બંધ ચાર પ્રકાર કહેવામાં આવેલ છે. ૧રરા प्रकृत्याख्यः प्रदेशाख्यो बन्धो योगात्प्रजायते। ___ मूलरूपेण बन्धस्य द्रव्यभावाद्विरूपता // 123 // अर्थ-मन, वचन और काय के हलन चलनरूप योग से प्रकृतिबन्ध एवं प्रदेश बंध ऐसे ये दो बन्ध होते हैं, मूलरूप से बन्ध के द्रव्यबन्ध और भावबन्ध ऐसे दो भेद हैं // 123 //