________________ प्रयोदशः सर्गः अर्थ-ये यतिजन अपने नामका उपाश्रय बनवाते और उसे अपना मानकर उसी में रहते एवं अपनी नवांगी पूजा कराते // 53 // એ યતિજને પિતાના નામથી ઉપાશ્રય બનાવતા અને તેને પોતાને માનીને તેમાં જ રહેતા અને પિતાની નવાંગી પૂજા કરાવતા. 23 इत्थं च तेषां दयनीयवर्ति निरीक्ष्य तेषां हितकाम्ययाऽसौ / धृतं पदं तं प्रविहाय साधो दीक्षां समादाय मुनिर्बभूव // 54 // अर्थ-इस प्रकार उन यतिजनों को दयनीय दशा को देखकर इन लोकाशाह मुनि ने उनके हितकी कामना से अपना गृहीत यति पद छोडदिया और मुनि दीक्षा धारण करली // 54 // એ રીતે એ યતિજનોની દયનીય દશાને જોઈને આ લેકશાહ મુનિએ તેમના હિતની ઈચ્છાથી પોતે સ્વીકારેલ યતિપદ છોડી દીધું અને મુનિદીક્ષા ધારણ કરી પજા सिद्धान्तशास्त्राब्धि विलोडनेन सरस्वती रत्नभवापि तेन / तस्यानुभावात्तदन्तरात्मा यथार्थबोधेन सुवासितोऽभूत् // 55 // ___ अर्थ-मुनि अवस्था में वर्तमान लोकाशाह मुनि ने सिद्धान्त शास्त्रों का खूब गहरा अध्ययन किया अतः इससे सरस्वती रत्न इन्हें प्राप्त हो गया। अतः अन्तरात्मा बने हुए इन्हें यथार्थ बोधने सुवासित कर दिया. // 55 // મુનિ અવરથામાં રહેલા કાશાહ મુનિએ સિદ્ધાંત શાસ્ત્રોને ઘણે ઉંડો અભ્યાસ કર્યો, તેથી સરસ્વતીરત્ન તેઓ બની ગયા. તેથી સરસ્વતીની કૃપાથી તેમને અંતરાત્મા યથાર્થ બેધથી સુવાસિત બની ગયે. પપ तान् बोधयामास विशुद्ध बोधिः स जैनमार्गप्रतिपन्थिभूतान् / उत्सूत्रभाषांश्च परिग्रहादौ प्रसक्तचित्तान् विपरीतबुद्धीन् // 56 // .. अर्थ-अब विशुद्ध बोध वाले श्रीलोकाशाह मुनि ने उन जैनमार्ग से बिलकुल विपरीत बुद्धिवाले. उत्सूत्र प्ररूपणा करने वाले एवं परिग्रह आदि में लवलीन चित्तवाले उन यतियों को समझाना शुरू किया // 56 // વિશુદ્ધ બેધવાળા લેક શાહ મુનિએ જેનમાર્ગથી બિલકુલ ઉલ્ટી બુદ્ધિવાળા, ઉસૂત્ર પ્રરૂપણ કરનારા, અને પરિગ્રહ વિગેરેમાં રચ્યાપચ્યા રહેવાની વૃત્તિવાળા એ યતિને સમજાવવાની શરૂઆત કરી. પદ્દો 1 कितनेक लोक लोकाशाहने दीक्षा नही ली ऐसा मानते हैं, किंतु सांप्रदायिक बहुसंख्यक विद्वबृन्द लोकाशाह दीक्षित हुवे हैं ऐसा अभिप्राय व्यक्त करते हैं / 50