________________ द्वादशः सगः 377 अर्थ-लोकचन्द्र की गद्गद वाणी को सुनकर यति श्री सुमति विजयजीने "यह भव्य है" ऐसा अपने चित्त में विचार किया और विचार करके उन्हों ने श्री संघ को एकत्रित किया. एकत्रित करके लोकचन्द्र के बन्धुजनों से और उनकी धर्मपत्नी से उन्हें यति दीक्षा देने की आज्ञा ली. बाद में उन्हें यतिदीक्षा उन्हों ने प्रदान की. यह बात विक्रम संवत् 1509 की है. श्रावण शुक्ला में शुक्रवार के दिन इनकी दीक्षा हुई // 101-102 // લેકચંદ્રની ગદ્દગદિતવાણી સાંભળીને યતિશ્રીસુમતિવિજયે ‘આ ભવ્ય છે' તેમ પિતાના મનમાં વિચાર કર્યો, અને વિચાર કરીને તેમણે શ્રીસંઘને એકઠો કર્યો. એકઠો કરીને લેકચંદ્રના કુટુંબિયો અને તેના ધર્મ પત્ની પાસેથી તેમને દીક્ષા આપવાની આજ્ઞા લીધી અને તે પછી તેમને યતિ દીક્ષા તેમણે આપી. આ રીતે વિક્રમ સંવત ૧૫૦૯ના શ્રાવણ शु३५ ५क्षमा शुपारे 6 // मापी. // 101-102 / / एकादशी तदा साऽऽसीत्तिथी निष्क्रमणोत्सवे / वीर्योल्लासाव्य यस्यां सा जाता दीक्षास्य शांतिदा / / 103 // अर्थ-जब इन्हों ने यति दीक्षा ली-तब' एकादशी तीथि थी-उस तिथि में इनकी वीर्योल्लास होने से शांति प्रदान करने वाली दीक्षा संपन्न हुई थी. इस तरह विक्रम संवत्-१५०९ श्रावण शुक्ल एकादशी शुक्रवार के दिन ये यति की दीक्षा से दीक्षित हुए // 103 // જ્યારે તેમણે યતિ દીક્ષા લીધી ત્યારે અગીયારસનિ તિથિ હતી. તે તિથિમાં તેમને વર્ષોલ્લાસ થવાથી શાંતી આપનારી દીક્ષાસંપન્ન થઈ આ રીતે વિક્રમ સંવત ૧૫૦હ્ના શ્રાવણ શુક્લ અગીયારસ અને શુક્રવારે તેઓ યતિદીક્ષાથી દીક્ષિત થયા. 01ળ્યા जैनाचार्य-जैनधर्मदिवाकर श्रीघासीलाल व्रति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते. लोकाशाहचरिते द्वादशः सर्गः समाप्तः // 12 //