________________ कादशः सर्गः 100 __ अर्थ-तब बादशाह ने चाहा कि लोकचन्द्र को हमारे पास ही रखना चाहिये. इसलिये उन्हों ने उन्हें पाटण से अहमदाबाद बुलवा लिया और वहां पर उनकी नियुक्ति कोषाध्यक्षके पद कर दी. // 8 // તે પછી બાદશાહે વિચાર કર્યો કે-લેકચંદ્રને મારી પાસે જ રાખવા જોઈએ, તેથી તેમણે તેમને પાટણથી અમદાવાદ બોલાવી લીધા અને ત્યાં કેવાધ્યક્ષ–ખજાનચી તરીકે તેમની નિમણુક કરવામાં આવી. 8 स्वकार्यकौशल्यवशात्स्व सत्यनिष्ठा प्रभावादभवत् क्षितीशप्रियः स राज्ये प्रथितो बभूव राज्ञः करः सत्यतया प्रजासु // 1 // अर्थ-अपने कार्य की कुशलता से एवं अपनी सत्यनिष्ठा से ये राजाके बहत अधिक प्रिय बन गये. आत राज्य में "ये राजा के दाहिने हाथहैं,, इस रूप में प्रजाजनों में ये प्रख्यात हो गये. // 81 // પિતાની કાર્ય કુશળતાથી અને પિતાની સત્ય નિષ્ઠાથી તેઓ બાદશાહના પ્રીતિપાત્ર બની ગયા. તેથી રાજ્યમાં આ બાદશાહને જમણો હાથ છે, એ રીતે પ્રજાજનેમાં प्रण्यात या. // 8 // . प्रजाजनैः सार्धमसौ महःसु सभासु विद्वज्जनसंस्कृतासु / उपस्थितः मैं विमलै गुणीधै निष्पक्षताख्यां समवायधीरः // 82 // . अर्थ-प्रजाजनों के साथ ये प्रत्येक उत्सवों में एवं विद्वानों द्वारा स्थापित सभाओं में उपस्थित रहते और अपने निर्मल गुणों द्वारा निष्पक्षता की छाप उन पर लगाते // 82 // પ્રજાજનોની સાથે તેઓ દરેક ઉત્સવમાં તથા વિદ્વાનોની સભામાં હાજરી આપતા અને પિતાના નિર્મળ ગુણ દ્વારા નિષ્પક્ષપાતની છાપ તેઓને લગાવતા. ૮રા दयोज्झितोऽसौ कृतधर्मपोषः सौजन्यभूतः कलितोरुकीर्तिः। सुपात्रदत्तोज्ज्वलवित्तराशि; अनाथनाथोऽजनि मुक्तदोषः // 8 // अर्थ-ये निरभिमानी थे, धर्मका पोषण करनेवाले थे स्वजन-परजन के हितकारी थे प्राप्तकीर्ति थे, न्यायोपात्त द्रव्य को सुपात्रदान में व्यय करते थे. दीन दुःखियोंके बन्धु थे और दोष रहित थे. // 83 // તેઓ નિરાભિમાની હતા, ધર્મનું પોષણ કરવાવાળા હતા, સ્વજન અને પરજનના હિતસાધક હતા. કીર્તિ પ્રાપ્ત કરેલ હતા, ન્યાયથી મેળવેલા દ્રવ્યને સુપાત્રને દાન આપવામાં વ્યય કરતા હતા. દીન અને દુખીના બંધુ હતા. તથા નિર્દોષ હતા. ટકા