________________ ऎकादशः सर्गः 347 धर्यकिया परा सेयं दानादि शुभकर्मणा / गार्हस्थ्यकक्रियां योग्यां निर्वहन्ती शुभां बभौ // 13 // अर्थ-धर्मिक क्रियाओं के करने में तत्पर ऐसी यह सुदर्शना दानादिक शुभ कार्यों द्वारा योग्य शुभ गार्हस्थ्यिक क्रियाओं का निर्वाह करती हुई सुशोभित हुई. // 13 // ધાર્મિક ક્રિયાઓ કરવામાં તત્પર એવી આ સુદર્શના દાનાદિ શુભકાર્યો દ્વારા યોગ્ય શુભ ગૃહરથ સંબંધી ક્રિયાઓ ને નિર્વાહ કરતી શભા પામી. 93 लोकचंद्रोऽपि कार्याणि यथायोग्यं समुद्रहन् / . सातवेदोदयाल्लाभं लभमानो राज सः // 94 // अर्थ-वे लोकचन्द्र भी यथा योग्य कार्यों को करते एवं सातावेदनीय कर्म के उदय से उनसे लाभ लेते हुए सब को बडे प्यारे लगते // 14 // એ લેકચંદ્ર પણ યથાયોગ્ય કાર્યો કરતા અને સાતવેદનીય કર્મના ઉદયથી તેનાથી લાભ લેતા સૌને ઘણુ પ્રેમારપદ લાગતા હતા. 94 पित्रामा लोक चंद्रोऽयं गंगया च वधूः समम् / ____स्व स्व कार्यस्य नेताऽभूत् नेत्रीय स्वानुभावतः // 95 // अर्थ-पिता के साथ लोकचन्द्र और गंगा के साथ यह सुदर्शना बहू अपने अपने कार्य के अपने प्रभाव से नेता और नेत्री हुए // 95 // પિતાની સાથે લેકચંદ્ર અને ગંગાદેવીની સાથે આ સુદર્શના વહુ પોતપોતાની કાર્ય કુશળતાથી અને પોતપોતાના પ્રભાવથી નેતા અને મૈત્રી બન્યા. છેલ્પા मूलोत्तरान् गुण्यगुणानगण्यान् संधारयंस्तान सततं सुमत्या। चंद्रांशुवन्निर्मलभावजुष्टः श्रीघासीलालोऽस्तु मुदे मुनीन्द्रः // 95 // अर्थ- जो उपयोगपूर्वक निरन्तर मुनिमान्य उन२ मूलगुणों को और उत्तर गुणों को धारण करते हुए चंद्रकी किरणों जैसे निर्मल आत्मपरिणामों से युक्त हैं ऐसे वे मुनीन्द्र घासीलाल जी महाराज मेरे लिये आनन्दके निमित्त हों // 96 / / જેઓ ઉપગપૂર્વક હમેશાં મુનિ માન્ય છે તે મૂલ ગુણને અને ઉત્તર ગુણને ધારણ કરીને ચંદ્રના કિરણો જેવા નિર્મળ આત્મપરિણામોથી યુક્ત છે, એવા એ મુનિન્દ્ર ઘાસીલાલજી મહારાજે મને આનંદ આપનારા થાવ. ૧૯દા एकादशः सर्गः समाप्तः // 11 //