SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ लोकाशाहूचरिते भाव को छोड देगा क्योंकि जिस क जो स्वभाव है वह अपने स्वभाव को नहीं छोडता हैं // 37 // સજજનેના સંબંધમાં હવે વિશેષ કથનની આવશ્યક્તા નથી. કેમ કે-દરેક પદાર્થ પિતપોતાના સ્વભાવમાં રિત રહે છે, દુર્જનની નિંદા કરવાથી તે પિતાને સ્વભાવ છોડી દેશે તેવી આશા રાખવી નહીં કે સજજન પિતાની પ્રશંસા ન થવાથી પિતાને સ્વભાવ બદલી નાખે. કેમ કે-જેનો જે સ્વભાવ છે તે પિતાનો સ્વભાવ છોડતો નથી. ૩ળા खलस्य निन्दा नन सज्जनस्य कृना प्रशंसेनि मात्र काचित् / परं यथैवास्त्यनयोः स्वभावः प्रदर्शितोऽशेन गु: किमाभ्याम् // 38 // ___ अर्थ-खल और सज्जन के इस प्रकारके स्वभाव प्रदर्शन से मैंने खलकी निन्दा और सज्जन की किसी प्रकार की यहां प्रशंसा नहीं कि है. किन्तु जैसा इनका स्वभाव है, वैसा वह मैंने संक्षेप में प्रदर्शित किया है दूसरों की निन्दा और प्रशंसा से हमें कोई लाभ नहीं है // 38 // દુર્જન અને સજજનેના આ પ્રકારના સ્વભાવ બતાવીને મેં ખેલની નીંદા અને સજજનની કોઈ પણ પ્રકારની પ્રશંસા અહીં કરી નથી. પણ તેઓને જે સ્વભાવ છે તે મેં અહીં સંક્ષેપથી પ્રદર્શિત કરેલ છે. બીજાની નિંદા અને પ્રશંસાથી મને કોઈ પ્રકારની લાભ હાનિ નથી, પ૩૮ सतः स्वभावस्तु निसर्गजोऽयं विमुच्य यद् दुर्गुणमन्यदीयम् / गुणान् प्रशस्यान् हितकारिणोऽल्पानप्याददानस्य किमत्र वाच्यम् / 39 / अर्थ-सजन का यह जन्म जात स्वभाव होता है कि वह दूसरों में रहे हुए दुर्गुणों को छोडकर प्रशंसनीय एवं हितकारी उनके थोडे से भी गुणों को ग्रहण कर लेता है। ऐसे सजन के विषय में जितना भी कहाजावे थोडा है // 39 // સજજનોનો એ જન્મસિદ્ધ સ્વભાવ હોય છે કે–તેઓ બીજાનામાં રહેલા દુર્ગુણોને છોડીને પ્રશંસનીય અને હિતકર તેમના થોડા એવા પણ ગુણોને ગ્રહણ કરી લે છે. એવા સજજનોના સંબંધમાં જેટલું કહેવામાં આવે તેટલું થોડું જ છે. ફલો दोषान् समादाय गुणांस्त्य जन्तस्ते सन्त्यसन्तोऽपि च सन्त एव / दोषानपास्याददतो गुणाँस्ताँस्तत्सजनाद् दुर्जन एव साधुः // 40 // अर्थ-यद्यपि गुणों को छोडकर दोषोंको ग्रहण करनेवाला दुर्जन माना गया है, परन्तु दोषों को छोडकर केवल गुणों को ग्रहण करनेवाले उस सज्जन की अपेक्षा वह दुर्जन ही अच्छा है जो काव्यगत दुर्गुणों को चुन चुन कर ग्रहण करता है इससे काव्य में निर्दोषता आजाती है // 40 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy