SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ दशमः सर्गः इस विषय में प्रमाणभूत मानता हूँ. यह बात सच है कि जो महान होते हैं वे दूसरों को भी महान् ही माना करते हैं. क्योंकि उनकी प्रकृति में विषमता-छोटे बडे का भाव ही नहीं होता है. वह तो सबके प्रति समरूप ही रहती हैं // 45 // હેમચંદ્ર ઓધવજી શેઠને કહ્યું–આપે જે મારી સામે ઠરાવ રજુ કર્યો છે, એ બાબતમાં હું આપને શું કહું? હું આ વિષયમાં આપને જ પ્રમાણિક કરૂં છું એ વાત સાચી જ છે કે જેઓ મહાન હોય છે, તેઓ અન્યને પણ મહાન જ માનતા હોય છે, કેમકે તેમના સ્વભાવમાં વિષમ પણું અર્થાત્ નાના-મોટાપણાને ભાવ જ હેત નથી. તે તે સૌને સમાનરૂપે જ જુવે છે. આપા अहो ! जनानां महतां विशिष्टा रीति नयते स्वमुखेन किञ्चित् / सत्त्वेऽपि सर्वाभ्युदये वदन्ति स्वगौखाख्यापकशब्दमात्रम् // 86 // अर्थ-महान् पुरुषों की यही एक विशिष्ट रीति होती है कि वे अपने मुख से सब प्रकार का अभ्युदय होने पर भी अपने गौरव को प्रकट करनेवाले किसी भी शब्द का प्रयोग नहीं करते हैं. // 86 // મહાન પુરૂષની એજ એક વિશેષ રીત હોય છે, કે તેઓ પેતાના મુખેથી દરેક પ્રકારને અભ્યદય હોવા છતાં પણ પિતાના ગૌરવને દેખાડનાર કોઈ પણ શબ્દને પ્રગ २ता नथी. // 86 // परं च तेषां भवति प्रवृत्ति यदीदृशी ज्ञायत एव लोके / अवाग विसंगच तयैव सम्यक महत्त्वमेषां सुजनैश्च सर्वैः // 7 // अर्थ-परन्तु-उनकी प्रवृत्ति ऐसी होती है कि जिससे विना कहे ही लोक में अच्छी तरह अच्छे. मनुष्यों द्वारा उनका महत्व जान लिया जाता है. // 87 // પરંતુ તેમની પ્રવૃત્તિ એવી હોય છે કે-જેથી કહ્યા વિના જ લેકમાં સારી રીતે સજજનો દ્વારા તેમનું મેટ પણે જાણી લેવાય છે. પાછલા अहो ! कियानस्ति महान् जनोऽयं ऐश्वर्यवर्योऽपि निरस्तगर्वः / गृहस्थमार्गे निरतोऽपि भाति विरक्तवत्तत्र वसन्नसौ मे / / 88 // अर्थ-ओह ! यह कितना महान् जन है. जो ऐश्वर्य से संपन्न होते हुए भी अहंकार से रहित है. यद्यपि यह गृहस्थ मार्ग में निरत हैं फिर
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy