________________ 280 लोकाशाहचरिते ___ अर्थ-मेघ की ध्वनि के समान गंभीर बाजों के शब्दों से जब हैमचन्द्रका घर वाचालित हो गया-तब अपने 2 घर से निकलकर पुरवासी जन आनन्द में मग्न होकर वहां पर आये. // 50 // મેઘની દવની સરખા ગંભીર એવા વાજાઓના શબ્દોથી જ્યારે હેમચંદ્રનું ઘર મુખરિત થયું ત્યારે પોતપોતાના ઘેરથી નીકળીને નગરનિવાસીજન આનંદવિભોર બનીને ત્યાં આવ્યા. પછી लब्धोऽधुना भाग्यवता त्वयाऽयं वर्धस्व नन्दत्वमिति बुद्भिः / पोरै नैर्दत्त शुभाशिषं स हेमोऽथ जग्राह निबद्धपाणिः // 51 // ___ अर्थ-और कहने लगे-आप भाग्यशालीने आज पुत्ररत्न प्राप्त किया है अतः आपको बधाई है. आप आनन्दित हों. इस प्रकार पुरवासियों द्वारा दिये गये शुभाशीर्वाद को हैमचन्द्रने दोनों हाथ जोड़कर स्वीकार किया. // 51 // છે અને કહેવા લાગ્યા કે–આપ ભાગ્યશાળીએ આજે પુત્રરત્ન પ્રાપ્ત કરેલ છે. તેથી આપને વધાઈ આપીએ છીએ આપ સદા આનંદિત રહે. આ પ્રમાણે નગરવાસઓએ આપેલ આશીર્વાદને હેમચંદ્રશેઠે બન્ને હાથ જોડીને સ્વીકાર કર્યો. પલા स्वकिंकरेभ्यः सुतजन्मवार्ता निवेदयद्भयोऽथ ददौ यथेच्छम् / नाजीगणद्देयमदेयमत्र विक्षिप्तचित्तं न विचारदक्षम् // 52 / अर्थ-सुत जन्म के समाचार देनेवाले अपने नौकर चाकरों के लिये हैमचन्द्र ने इच्छानुसार जो उन्होंने मांगा वह दिया. उन्होंने यह विचार नहीं किया कि यह इन के लिये देने योग्य है और यह देने योग्य नहीं है. सच बात है. जब चित स्थिर नहीं होता है तब वह विचार करने में असमर्थ बन जाता है // 52 // પુત્ર જન્મના સમાચાર આપનારા પિતાના નોકર ચાકરેને હેમચંદ્રશેઠે ઈચ્છા પ્રમાણે જે તેમણે માગ્યું તે તેમને આપ્યું. તેમણે એ વિચાર ન કર્યો કે–આ વસ્તુ આપવા યોગ્ય છે અને આ આપવા ગ્ય નથી. સાચું જ છે કે-જ્યારે ચિત્ત સ્થિર ન હોય ત્યારે તે વિચાર કરવામાં અસમર્થ બની જાય છે. પરા स याचकेम्यः सुतजन्मवार्ता श्रुत्वाऽऽलयद्वारि समागतेभ्यः / ददौ यथेच्छं वसुवर्जवस्त्रादिकं यथायोग्यमनल्पबुद्धिः // 53 // अर्थ-विशिष्ट बुद्धिशाली उस हैमचन्द्र ने पुत्रजन्म के समाचार को सुनकर दरवाजे पर आये हुए याचकों के लिये धनको छोड़कर वस्त्रादिक उनकी इच्छा के और योग्यता के अनुसार दिये // 53 //