SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ 278 लोकाशाहचरिते इत्थं शुभाशंसि सहस्रगीतै भृतं तदीयं भवनं तदानीम् / वाचालितं शब्दमयं बभूव पुण्यात्मनां जन्म परोदयाय // 43 // अर्थ-इस प्रकार की मांगलिक कामनावाले हजारों गीतों से वाचालित हुआ उसका भवन शब्दमय बन गया. सच बात है. पुण्यात्माओं का जन्म दूसरों की उन्नति के लिये होता है. // 43 // આ પ્રમાણેની મંગળમય કામનાવાળા હજારો ગીતથી વાચાલિત થયેલ તેનું ભવન શબ્દમય બની ગયું. સાચી જ વાત છે કે–પુણ્યાત્માઓને જન્મ બીજાના ઉત્કર્ષ માટે જ હોય છે. 43 दिशावधूटी प्रमदातिरेकात् स्वच्छाम्बरा सा कलहंसनाद। .. च्छलेन जन्मोत्सववर्धनार्थ गीतान्यगासीद् ध्वनिभिर्गभी रैः॥४४॥ अर्थ-दिशारूपी नवोढा ने स्वच्छ कपडे पहिन कर कलहंसों के नाद के बहाने से जन्मोत्सव को बढाने के निमित्त गंभीर ध्वनि द्वारा गीतों को गाया // 44 // દિશારૂપી નવોઢાએ સ્વચ્છ કપડા પહેરીને કલહંસોના નાદના બહાનાથી જન્મોત્સવ વધારવા માટે ગંભીર બનીથી ગીત ગુંજારવ કર્યો. 44 , नक्तंचरैर्जीवचयैः समेत्य स्वस्थानमित्य मिलितैरमीभिः। कृता प्रतिज्ञा दिवसे न हत्या केनापि कस्यापि कदापि कार्या. // 45 // ___ अर्थ-रात्रि में जीवोंकी हत्या करनेवाले इन नक्तंचर जीवोंने अपने 2 स्थान पर मिलकर ऐसी प्रतिज्ञा करली कि किसी भी जीव की कभी भी कोई जीव दिन में हत्या नहीं करे. // 45 // રાત્રે જીની હત્યા કરનારા આ રાત્રેિચર જીવોએ પોતપોતાના સ્થાન પર એકઠા થઈને એવી પ્રતિજ્ઞા કરી કે કોઈ પણ જીવની ક્યારેય કોઈપણ દિવસે હત્યા કરવી નહીં ૪પા लताः प्रसूनानि विशिष्टमोदा दवाकिरं स्तज्जननाभिषेक / जलच्छलेनाथ तदीयपुत्रोपरि प्रसन्ना सुमनोभिरामाः // 46 // अर्थ-लताओं ने पुत्र के उस अभिषेक के जल के छल से गंगा देवी के पुत्र के ऊपर प्रसन्न मन होकर बडे ही हर्ष के साथ मानो पुष्यों की ही वर्षा की // 46 // લતાએ પુત્રના એ અભિષેકના જળના બહાનાથી ગંગાદેવીના પુત્ર ઉપર પ્રસન્ન મનવાળા થઈને ઘણા જ હપૂર્વક જાણે પુણેને જ વર્માદ વસાવ્યું. 46
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy