SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ लोकाशाहचरिते अर्थ-सन्त पुरुषों का आचार पुष्प के आचरण से भी विचित्र होता है. जो इस प्रकार से है-जब पुष्प खिलता है-तब यह यद्यपि भ्रमरों को हितकारी होता है और जिस स्थान पर वह खिलता है चाहे वह जंगल भी क्यों न हो उस स्थान को वह अपनी परिमल से भर देता है, परन्तु जब वह अपने स्थान से भ्रष्ट होता है तब वह विकृत हो जाता है-कुम्हला जाता है. परन्तु सन्त पुरुष कर्मोदय से दुःखित होने पर भी विकृत नहीं होते यही इसमें पुष्प की अपेक्षा विचित्रता है. सन्त पुरुष मोह की निद्रा से विहीन होते हैं उनमें से मिथ्या ज्ञान रूप भ्रम निकल जाता है. अतः वे कानन-कुत्सित आनन वाले अपने विपक्षियों को दुर्जनों को भी सामोद-प्रसत्र कर लिया करते हैं / इस प्रकार विनिद्रित विर्धम रहित सामोद और कानन इन पदों की संगति पुष्प और सन्तपुरुष ठीक बैठ जाने पर भी विकाराभाव की लेकर पुष्प की अपेक्षा सन्तपुरुष में विशेषता स्पष्ट हो जाती है. // 29 // 1 સંત પુરૂષોને આચાર પુષ્પના કરતાં પણ વિચિત્ર હોય છે, જેમ કે પુષ્પ જ્યારે ખીલે છે ત્યારે તે ભમરાઓને હિતાવહ હોય છે અને જે સ્થાન પર તે ખીલે છે ચાહે તે જંગલ પણ કેમ ન હોય તે સ્થાનને તે પિતાના રજકણોથી સુગંધિત કરી દે છે. પણ જ્યારે તે પિતાના રથાનથી પતિત થાય છે ત્યારે તે વિકૃત અર્થાત કરમાઈ જાય છે. પરંતુ સંત પુરૂષ કર્મોદયથી દુઃખી થવા છતાં પણ વિકૃતિને પામતા નથી એજ તેઓમાં પુષ્પના કરતાં વિશેષતા છે. સન્તપુરૂષ મોહ નિદ્રાથી રહિત હોય છે. તેમાંથી મિથ્યા જ્ઞાનરૂપ ભ્રમ નીકળી જાય છે તેથી તેઓ કાનન–કુત્સિત આનન-મુખ વાળા પિતાના વિધિઓને પણ સામોદ પ્રસન્ન કરી લે છે. આ રીતે વિનિદ્રિત વિશ્વમ રહિત, આમોદ અને કાનન આ શબ્દોની સાથે સંગતિ બરોબર થઈ જવા છતાં પણ વિકાર ભાવને લઈને પુષ્પના કરતાં સંત-પુરૂષમાં વિશેષતા સ્પષ્ટ થઈ જાય છે. કેરલા धन्यावनिः साध्युषिता सुसद्भिर्गाशे यदीया परिशीलितास्ताः खर्हितं तुष्टिपदं दुहन्ति नवं नवं सूक्तिरसं सुनम्राः // 30 // अर्थ-जिनकि वाणी रूप गाय खल द्वारा परिशीलित होकर हितप्रद तुष्टिकारक नवीन नवीन सूक्ति रूप रस को देती है. ऐसे सन्त पुरुषों द्वारा सुसेवित वह भूमि धन्य है. यहां खल शब्द का अर्थ गाय पक्षमें खरी है-जिसे खाकर गाये खूव दूध दिया करती है रस शब्द का अर्थ दूध है ! सन्त पुरुषों की वाणी दुर्जनो द्वारा जब परिशीलित होती है तो वह सूक्ति रूपी रस को प्रदान करती है. और गायों को जब खरी दी जाती है तब वे बहूत दूध देने लग जाती हैं / इस तरह यहां खल का प्रभाव प्रकट किया गया है // 30 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy