________________ नवमः सर्गः 267 ___ अर्थ:कमी 2 यह शात्रीमति से प्रेरित हुई सरस्वती गृह में बैठती और वहां यह सिद्धान्त शास्त्रों का स्वाध्याय करती एवं सुचित्त होकर सामायिक आदि के अर्थ पर विचार करती. // 7 // કયારેક ક્યારેક આ શાસ્ત્રની ભક્તિથી પ્રેરાઈને તે સરસ્વતીગૃહ (વાંચનાલય)માં બેસતી અને ત્યાં સિદ્ધાંત શાને સ્વાધ્યાય કરતી અને સ્થિર ચિત્તે સામાયિક વિગેરેના અર્થ પર વિચાર કરતી. છા कदाचिदेषा श्रुतबोधलब्ध्यै संजातशङ्का गुरुदेवपार्श्व / आस्थाय पृष्ट्वा विनयेन तस्या लब्ध्वा समाधानमसौ तुतोष // 8 // अर्थ-कभी 2 यह "श्रुत का बोध अच्छी तरह हो जावे" इस अभिप्राय से स्वाध्याय किये गये किसी ग्रन्थ के प्रतिपाद्य विषय में जब कभी इसे कोई शङ्का हो जाती तो वह गुरुदेव के पास विनयपूर्वक बैठकर उस का समाधान करती और उसे प्राप्त कर वह बडी संतुष्ट होती. // 8 // ક્યારેક-ક્યારેક આ શ્રુત-શાસ્ત્રનો બેધ સારી રીતે થઈ જાય આ અભિપ્રાયથી સ્વાધ્યાય કરવામાં આવેલા કેઈગ્રન્થમાં પ્રતિપાદન કરેલ વિષયમાં કંઈ પણ શંકા થઈ જાય ત્યારે તે ગુરૂદેવની પાસે જઈ વિનયપૂર્વક બેસીને તેનું સમાધાન મેળવતી અને તે મેળવીને તે ઘણી જ પ્રસન્ન થતી હતી. આટા समस्तविद्याधिगमे निमित्तं निरस्तविघ्ना गुरुभक्तिरेव / .. जलागमे छिद्रमिवाथ साथ्यो मोक्षोऽपि सत्या ह्यनयैव कर्तुः // 9 // अर्थ-समस्त विद्या की प्राप्ति में निर्दोष गुरुभक्ति-गुरुदेव की विनय ही निमित्त होती है. जिस प्रकार कूप आदि के भीतर जलके आने में झिरें निमित्त होती हैं. यदि मन वचन और काय की शुद्धिपूर्वक गुरु भक्ति की जाति है तो वह करनेवाले को मोक्ष भी दे देती हे. // 9 // સઘળી વિદ્યાઓ પ્રાપ્ત કરવામાં નિર્દોષ એવી ગુરૂભક્તિ-ગુરૂદેવ પ્રત્યે વિનય જ નિમિત્ત થાય છે, જેમ કૂવામાં જળ આવવા ઝરણા નિમિત્ત હોય છે, તેમજ મન, વચન, અને કાયાની શુદ્ધિપૂર્વક ગુરૂભક્તિ કરવામાં આવે છે. તે તે કરવાવાળાને મેક્ષ પણ આપે છે. 19 * सखीभिरेषा च यदा कदाचित् समं समास्थाय च पृच्छति स्म / मात्राच्युतं गूढचतुर्थकं वा छन्दो निरौष्ठ्यं च मनोमुदेऽथ // 10 //