________________ 262 लोकाशाहचरिते अर्थ-यह कथानक बहुत विस्तृत है, मैंने तो उसे यहां संक्षेप से ही कहा है. अतः इसे सुनकर दया पालने की शिक्षा ग्रहण करनी चाहिये // 155 // આ કથા ઘણી જ મોટી છે. મેં આને અહીં ટુંકાણથી જ કહેલ છે. તેથી આ સાંભળીને દયા પાળવાનું શીખવું જોઈએ. ૧૫પા इत्थं श्रीपति पूज्यपादगुरुभिः ख्यातं दयाख्यानकम् , _श्रुत्वाऽऽयात् स्वगृहं प्रसन्नमनसा हैमः स्वपत्नी प्रति / एतत्सर्वमसावदच सुकृती धन्यानिशम्याऽभवत् , प्रोचेऽहं न गतेति दुःखितमनाः पत्या समाश्वासिता // 156 // अर्थ-इस प्रकार से श्रीपतिपूज्यपाद गुरुदेव के द्वारा कहे गये दया के सम्बन्ध में दृष्टान्त को सुनकर हैमचन्द्र सेठ अपने घर पर आये. वे उस समय बहुत अधिक प्रसन्न चित्त थे. आते ही उन्होंने यह सब कथानक अपनी धर्मपत्नी गंगादेवी को सुनाया. सुनकर वह अपने आप को धन्य मानने लगी. और कहने लगी कि (आज मैं व्याख्यान-सुनने के लिये) नहीं गई इसका मेरे मनमें बडा दुःख है (सो ऐसा सुनकर) पतिदेवने उसे धैर्य बंधाया // 156 // આ પ્રમાણે શ્રીપતિ પૂજ્યપાદ ગુરૂદેવે કહેલ દયા સંબંધી દષ્ટાન્ત સાંભળીને હેમચંદ્રશેઠ પિતાને ઘેર આવ્યા. તે વખતે તેઓ ઘણુ જ વધારે પ્રસન્ન હતા. ત્યાં આવીને તેમણે એ તમામ કથા પિતાની ધર્મપત્ની ગંગાદેવીને સંભળાવી. સાંભળીને તેઓ પિતાને ધન્ય માનવા લાગી. અને તેણીએ કહ્યું કે આજે હું વ્યાખ્યાન સાંભળવા ન ગઇ. તેનું મારા મનમાં ઘણું જ દુઃખ છે. તે સાંભળીને તેના પતિ હેમચંદ્રશેઠે તેને આશ્વાસન આપ્યું. 1 પદ્દા वृत्तं विस्मयकारि सत्पथिक ! ते मुनेरिदं प्रोन्यते, ___पुण्याभिर्वितनोषि योऽमृतप्रदाभिर्गोभिरात्यन्तिकम् / / निर्दोषोऽप्यकलंकितोऽस्मरसखो हर्षप्रकर्षाश्चितम् , जीवंजीवमतो विदांवरगुरो ! चन्द्रोऽस्य पूर्वोभुवि / 157 / / अर्थ-विद्वानों में श्रेष्ठ हे गुरुदेव ! आप इस संसार में एक अपूर्व चन्द्रम्म हैं. चन्द्रमाको अपेक्षा आप में यही अपूर्वता है कि आप निर्दोष हैं, अकलंकित हैं, कामदेव के मित्र नहीं हैं और अमृत-मुक्तिप्रदान करनेवाली अपनी वाणी से प्रत्येक जीव को अत्यन्त आनन्द प्रदान करने वाले हैं. तब कि प्रसिद्ध