SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ लोकाशाहचरिते अर्थ-मुझे धन की प्राप्ति होती हो तो भले हो जावे. परन्तु मुझ अधम के द्वारा इस सेठ के कहने से ऐसा कृत्य तो नहीं होगा. क्यों कि मैं निरपराधी जीव की हत्या नहीं करता हूं // 99 // મને ધન મળતું હોય તે ભલે પણ નીચ એવા મારાથી આ શેઠના કહેવાથી આવું કૃત્ય થશે નહીં કેમકે હું વિના અપરાધી જીવની હત્યા કરી નથી. 199 इत्थं स्वचित्तेऽह्यवधार्य तेन प्रोक्तं भवद्भिः प्रतिपाद्यते यत् / तथैव तत्सर्वमहं करिष्ये भवादृशामस्मि निदेशवर्ती // 10 // अर्थ-इस प्रकार उसने अपने चित्तमें निश्चय करके कहा कि आप जिस तरह करने को कहते हैं वह सब मैं उसी तरह से करूंगा. क्यों कि मैं तो आप जैसों की आज्ञा में चलने वाला हूं // 10 // આ પ્રમાણે તેણે પિતાના મનમાં નિશ્ચય કરીને તેણે કહ્યું કે આપ જે પ્રમાણે કરવાનું કહે છે તે એજ પ્રમાણે કરીશ કેમ કે હું તે તમારા જેવાની આજ્ઞાને पशवती छु'. // 10 // गते त्रिया चरमे च यामे प्राप्ते रजन्यां सफलं विधास्ये / अद्यैव नाथस्य तुगोऽथ हत्यां विधाय संकल्पमहं त्वदीयम् // 101 // अर्थ-हे नाथ ! मैं आज ही रात्रि में तीन पहर समाप्त हो जाने पर और चतुर्थ पहर के आने पर इस बालक की हत्या कर के आपके मनोरथ को सफल कर दूंगा // 101 હે નાથ! આજે રાત્રે ત્રણ પર વિતિ ગયા પછી અને ચોથા પિરના આરંભમાં આ બાલકની હત્યા કરીને તમારા મનોરથ સફળ બનાવીશ. I101 उक्त्वाथ तं बालमसौ त्रियामा यां निद्रितं गाढतपोन्वितायां / उत्थाय कान्तारमुपा जगाम निरापदस्थानमिदं च मत्वा // 102 // अर्थ-इस प्रकार कह कर उस मातङ्ग ने गाढ अन्धकार वाली रात्रि में सोये हुए उस बालक को उठाकर "यह निरापद स्थान है" ऐसा सम. झकर वह जंगल में आगया. // 102 // આ પ્રમાણે કહીને તે માતંગે ગાઢ અંધકારમય રાત્રે સૂતેલા એ બાળકને ઉઠાવીને “આ નિરાપદ સ્થાન છે તેમ માનીને તે જંગલમાં આવી ગયે. ૧૦રા
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy