________________ 245 अष्टम: सर्गः आहूय मातङ्गमसौ करालं च्युतं नु कण्ठाद्गरलं भवस्य / मलीमसं स्वेष्टमनोथं तं ब्रूते स्म नीला लमिमं जहि द्राक् // 96 // अर्थ-महादेव के कण्ठ से च्युत हुए विष के तुल्य भयङ्कर एक मातङ-चाण्डाल को उसने बुलाया और उससे अपना मलिन इछ अभिप्राय कहा कि तू इस बालक को ले जाकर जल्दी मार डाल. // 16 // મહાદેવના કંઠમાંથી પડી ગયેલ વિષ જેવા ભયંકર એક માતંગ-ચાંડાળને તેણે બેલા અને તેને પિતાને મેલે વિચાર જણાવી કહ્યું કે તું આ બાળકને લઈ જઈને જદિથી મારી નાખ. ૫૯દા प्रभूतमूलि तदहं च तुभ्यं, दास्ते धनाशा न पुनर्यतः स्यात् / त्वं महिते जीववधे कुकृत्ये निरुद्धश्रया सततं सुखी स्याः // 97 / / अर्थ-मैं तुम्हें इतनी अधिक धनसंपत्ति दूंगा कि जिससे तुझे धनकी इच्छा ही फिर नहीं होगी. तथा निन्दित जो जीववध करने रूप कार्य है उसमें तेरी प्रवृत्ति सदा के लिए रुक जायेगी. इससे तुम बहुत ही सुखी हो जाओगे. // 17 // તેથી હું તને એટલું બધું ધન આપીશ કે જેથી ફરી તને ધન કમાવાની ઈચ્છા જ થશે નહીં તથા જીવ વિધરૂપ નિહિત કાર્યમાં તારી પ્રવૃત્તિ સદાને માટે રોકાઈ જશે અને તેનાથી તું ઘણો સુખી થઈશ. 9 છા इत्थं गिरं तस्य निशम्य सोऽयं स्वकृत्यकृत्यं च विचार्य सम्यक् / जगाद “ओमेति” गृहं च पश्वानिवृत्य तत्रैव मुदा समागात् // 98 // ___ अर्थ-इस प्रकार गुणपाल सेठ की बात सुनकर उसने अपने करने योग्य कार्य का अच्छी तरह विचार किया. और विचार कर उसने अपनी स्वीकृति देदी. पश्चात् वह अपने घर चला गया. बाद में वह लौटकर वहां से हषित होता हुआ आगया. // 98 // આ પ્રમાણેની ગુણપાલશેડની વાત સાંભળીને તેણે પોતાને કરવાના કામને સારી રીતે વિચાર કર્યો. અને વિચાર કરીને તેણે તે કબુલ કર્યું. તે પછી તે પોતાને ઘેર જઈને હર્ષ થી પાછો આવી ગયે. 98 भवेद् धनानिर्भवतान्ममैवं विधं न कृत्यं मयकायमेन / विधेयमस्य प्रतिपादनाद्धा निरागसोऽहं न करोगि हत्याम् // 99 //