________________ 198 लोकाशाहचरिते જ્યારે તે કોઈ ધાર્મિક પુરૂષને વ્યાધિથી પીડા પામતો દેખતી તે તેના દુઃખને દૂર કરવા માટે અને સારી રીતે તેને આરોગ્યપણ મળી જાય તે હેતુથી તેને ઔષધિ લાવવા માટે તે પિતાની પાસેથી ધનાદિ આપતિ. ર૮ ज्ञानप्रदानेन च केवलाप्तिर्भवेत्सदातु ह्यधार्य सैषा / ज्ञानार्थिनेऽज्ञाननित्तिहेतुं ज्ञानार्जन) सद्भावतोऽयच्छत् // 29 // अर्थ-इस गंगादेवी को यह पूर्णरूप से निश्चय था कि ज्ञानदान देनेवाले को केवलज्ञान की प्राप्ति होती है. इसलिये इसने जो ज्ञान को प्राप्त करने के अभिलाषी थे उनके लिये अज्ञान की निवृत्ति के कारण भूत साधनों को ज्ञानार्जन के निमित्त बडे प्रेम से दिये. // 29 // આ ગંગાદેવીને એ સંપૂર્ણ ખાત્રી હતી કે-જ્ઞાન દાન આપનારને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી તે જેઓ જ્ઞાન મેળવવા ઈચ્છતા હતા તેમને માટે અજ્ઞાનની નિવૃત્તિના કારણભૂત સાધને જ્ઞાનાર્જન માટે ઘણા જ પ્રેમથી આપતી હતી. ર૯ निरस्तपूर्णाभरणा धृताङ्गसौभाग्यचिह्ना विबुधैर्व्यतर्कि / प्रभातसंध्या किमियं च किंवा निरस्तपत्रा सफला लतावा // 30 // __अर्थ-गर्भावस्था के कारण गंगादेवी ने सौभाग्यसूचक चिह्नों के सिवाय अन्य और समस्त आभरण उतार कर रख दिये थे अतः ऐसी स्थिति में उसे देखकर समझदार मनुष्यों की-कविजनों की दृष्टि में ऐसा विचार उठा कि क्या यह जिसमें तारे तो अस्त हो गये हैं और चन्द्रमा अभी. अस्त नहीं हुआ है ऐसी प्रातःकाल की संध्या है ? या जिससे पत्ते तो झर चुके हैं और फल अभी झरे नहीं हैं ऐसी क्या यह लता है. // 30 // ગર્ભાવસ્થાના કારણે ગંગાદેવીએ સૌભાગ્ય સૂચક આભરણે શિવાયના બીજા સઘળા આભૂષણો ઉતારી મૂક્યા હતા. તેથી તેને જોઈને કવિઓને એવો વિચાર આવે કે જેમાં તારાઓ અરત પામ્યા છે અને ચંદ્ર અસ્ત પામેલ નથી એવી પ્રાતઃ કાલીને આ સંધ્યા છે? અથવા જેના પાંદડા ખરી પડયા છે, અને ફળ તેની સાથે રહ્યા છે એવી આ વેલી છે? 30 समस्तमेघप्रतिवन्धमुक्तं सतारकं राहुभयात्किमेतत् / धररावतीर्ण नु शशाङ्कविम्बं मुखं तदीयं कविभियंतर्कि // 31 // अर्थ-अथवा-जिससे मेघों का प्रतिवन्ध-आवरण-सर्वथा हट चुका है ऐसा यह क्या तारासहित चन्द्रमा का बिम्ब ही राहु के भय से भूतलपर उतर