________________ सप्तमः सर्गः 193 है. मुझे तुम अपना प्रतिपन्थी-कार्य में बाधक मत समझो. मनोरथों को सफल करने में तुम मुझे अपना सहयोगी ही मानो. // 13 // (પૂર્વોક્ત પ્રકારથી પિતાની ધર્મપત્નીને મારથ જાણીને) હેમચંદ્રશેઠે તેને કહ્યું. હે તત્વાંગી ! તારે આ મને પ્રશસ્ત અર્થાત શુભ ભાવનાવાળો છે. તેથી તમે તમારી ઈચ્છાનુસાર તે પૂર્ણ કરો. આ સંબંધમાં મારી તમને અનુમતિ છે. મને તમે પિતાના પ્રતિપન્થી એટલે કે કાર્યમાં બાધ કરનાર ન સમજે. તમારા મને સફળ કરવામાં મને તમારે સહયોગી જ સમજે. 13 विहाय सर्व चर चारुनेत्रे ! सुपात्रदानादि च धर्म्यकृत्यम् / सुपात्रदानेन यतोऽस्ति शोभा गृहस्थधर्मस्य नचान्यथा सा // 14 // .. अर्थ-इसलिये घर के और सब कामों को छोडकर हे चारुनेत्रे ! तुम सत्पात्रों के लिये दानादि रूप धार्मिक कृत्यों को करो. क्योंकि गृहस्थ धर्म की शोभा सत्पात्रों को दिये गये दान से है. और किसी प्रकार से नहीं है // 14 // તેથી ઘરના બીજા સઘળા કામોને છોડીને હેચારૂનેત્રવાળી ! તમે સત્પાત્રોને દાનાદિરૂપ ધાર્મિક કૃત્ય કરો કેમકે–ગૃહસ્થ ધર્મની શોભા સત્પાત્રોને આપવામાં આવેલ દાનથી છે. અન્ય કોઈ પ્રકારથી નથી. 14 विधेः कृपाण्यां च जिनेन्द्रवाण्यां यस्यास्ति चित्ते सुदृढा प्रतीतिः / भद्रः प्रकृत्या सजघन्यापात्रः, पूज्यः स इन्द्रादिपदैः सुदृष्टिः // 15 // - अर्थ-कर्मों के सर्वथा विनाश करने में जो कृपाण के जैसी है ऐसी जिनेन्द्र वाणी ऊपर जिसके हृदय में अटूट श्रद्धा है, तथा स्वभावतः जिसकी कषायें मन्द है ऐसा भद्रपरिणामी वह सम्यग्दृष्टि जीव जघन्य पात्र है, सम्यग्दर्शन के प्रभाव से वह इन्द्रादिपदों द्वारा पूज्य-सेवनीय होता है. // 15 // - કર્મોને સર્વથા નાશ કરવામાં જે તલવારની ધાર જેવી છે, એવી જીનેન્દ્રદેવની વાણી ઉપર જેના હૃદયમાં અટ શ્રદ્ધા છે, તથા સ્વભાવથી જ જેના કષાયો મંદ છે, એવો ભદ્ર પરિણામી તે સમ્યક્દષ્ટિ જીવ જઘન્ય પાત્ર છે. સમ્યફદર્શનના પ્રભાવથી તે ઈદ્રાદિ દવે દ્વારા સેવનીય બને છે. 15 संसारसौख्यं पखिममुक्त्यै शरीरवृत्तावपि निर्ममा ये। कुर्वन्ति वैविध्यतपोऽनुरक्ताः स्वात्मस्थितौ ते विरलाः पुमांसः // 16 //