________________ लोकाशाहचरिते अर्थ-प्राप्त सांसारिक सुखों का परित्याग करके जो शारीरिक वृत्ति में निस्पृह बनकर मुक्ति प्राप्ति के निमित्त अनेक प्रकार की तपस्या करते हैं ऐसे मुनिजन संसार में विरले हैं // 16 // પ્રાપ્ત થયેલ સાંસારિક સુખને ત્યાગ કરીને જે શારીરિક વૃત્તિમાં નિઃસ્પૃહ બનીને મુક્તિ પ્રાપ્ત કરવા અનેક પ્રકારની તપસ્યા કરે છે. એવા મુનિજન સંસારમાં વિરલ छः // 16 // उत्कृष्टपात्राः मुनयो भवन्ति भवन्ति ते चारुचरित्र वित्ताः। गृहादि मुक्त्वा विचरन्ति भिक्षाशना विपत्यापि न हार्य धैर्याः // 17 // अर्थ-जो सदाचार-निर्दोष चारित्ररूपी धन से युक्त हैं, गृह आदि परिग्रह का सर्वथा परित्याग करके जगत् जीवों को सन्मार्ग में लाने के निमित्त जो विहार करते हैं, निर्दोष भिक्षावृत्ति ही जिनका भोजन है और जो आपत्ति विपत्तियों से अडिग धैर्यसंपन्न रहते हैं. उपसर्ग एवं परीषहों के आने पर भी जो अपने मार्ग से विचलित नहीं होते-ऐसे मुनिजन ही उत्कृष्ट पात्र हैं // 17 // જે સદાચાર-નિર્દોષ ચારિત્રરૂપી ધનથી યુક્ત છે, ગૃહ વિગેરે પરિગ્રહને એકદમ ત્યાગ કરીને જગતના જીવો ને સન્માર્ગે લાવવા માટે જેઓ વિહાર કરે છે, નિર્દોષ ભિક્ષાવૃત્તીજ જેમને આહાર છે, અને જે આપત્તિના સમયે અડગ બની ધીરજ યુક્ત રહે છે. ઉપસર્ગ અને પરીષહ આવી પડે તે પણ જે પોતાના માર્ગ ની ચલિત થતા નથી. એવા મુનિજને જ ઉત્કૃષ્ટ પાત્ર સમજવા. ૧છી ये श्रावकाचारपवित्रचित्ता भवन्ति देशप्रतिनो गृहस्थाः। रागादिनिर्हासयुता मुनीनां धर्मेप्सवः मध्यमपात्ररूपाः // 18 // अर्थ-जिनका हृदय श्रावक के 12 बारह व्रतरूपी आचार के पालन से पवित्र है ऐसे जो देशव्रती गृहस्थ हैं वे मध्यमपात्र हैं. ये श्रावक प्रतिमाओं पर जैसे 2 आरूढ होते जाते हैं-वैसे 2 इनमें रागादि कों की हीनता बडती जाती है और ये मुनिधर्म के अनुरागी हो जाते हैं // 18 // જેમનું હૃદય શ્રાવકોના 12 વ્રતરૂપી આચારના પાલનથી પવિત્ર છે. એવા જે દેશવ્રતી ગૃહસ્થ છે, તેઓ મધ્યમ પાત્ર છે. આ શ્રાવક પ્રતિમાઓ પર જેમ જેમ ચડતા જાય છે તેમ તેમ તેઓમાં રાગાદિકની હીનતા વધતી જાય છે અને તેઓ મુનિ ધર્મના અનુરાણી થઈ જાય છે. 18