________________ 184 लोकाशाहचरिते धर्मामृतं पानि पिबन्ति येऽन्यान् तं पाययन्तीह वसुंधरास्थान् / . दृग्बोधवृत्तनिचिताः शरण्याः शिवैषिणस्ते गुवः सुसेव्याः / / 81 // अर्थ-जो गुरुजन परम्परा से चले आये धर्मरूपी अमृत की रखवाली करते हैं, उसे स्वयं पीते हैं और पृथ्वी मंडल पर स्थित दूसरे जीवों को भी उसे पीने के लिये देते हैं ऐसे वे गुरुजन जो कि सम्यग्दर्शन, ज्ञान और चारित्र से भरे हुए हैं, दूसरे जीवों के रक्षक हैं, एवं शिवैषी-स्व पर के कल्याण की कामना वाले हैं अवश्य ही सुसेव्य हैं // 81 // જે ગુરૂજન પરંપરાથી ચાલતા આવેલ ધર્મરૂપી અમૃતનું રખેવાળું કરે છે તેને પોતે પીવે છે, અને પૃથ્વીમંડળ પર રહેલા અન્ય જીવોને પણ તે પીવા માટે આપે છે, એવા સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્રથી ભરેલા ગુરૂજન બીજા જીવોના રક્ષક બને છે. અને - શૈલેષી–સ્વ પરના કલ્યાણની કામનાવાળા છે તેઓ અવશ્ય સેવવાને યોગ છે. I81 त्रैलोक्योदखर्तिजीवनिवहान प्रत्यस्ति येषां दया, ___ मा भूत्कोऽपि च दुःखभाग्जगति जीवः स्यात्सदा मोदभाक् / युक्ता भावनयाऽनया च करुणा व्याप्तान्तरङ्गाश्च ते, न स्युः सद्गुरवः कथं ननु भवल्लोकोऽयमात्मस्थितः // 82 // अर्थ-तीन लोक के भीतर रहे हुए समस्त जीवों के प्रति जिन्हें दया है और जिनकी सदा कोई भी जीव दुःखी न हो ऐसी भावना रहती है. तथा जिनके भीतर निरन्तर दया का प्रवाह बहता रहता है ऐसे गुरुदेव यदि यहां न हों तो यह लोक अपने निज स्वभाव में स्थित कैसे रहता // 2 // ત્રણે લેકમાં રહેલા સઘળા છે પ્રત્યે જેમને દયા છે, જેમની ભાવના સદા કોઈપણ જીવ દુઃખી ન થાય એવી હોય છે, તથા જેમની અંદર અવિરત દયાનો પ્રવાહ વહેતો રહે છે, એવા ગુરૂદેવ જે અહીં ન હોય તો આ લેક પિતાના નિજી સ્વભાવમાં કેવી રીતે સ્થિત રહેત? u૮રા अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया। चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः // 83 // अर्थ-अज्ञानरूपी तिमिर से अन्धे हुए जीव की अन्तरङ्ग-आंखों को जिन्होंने ज्ञानरूपी अंजन की शलाई से खोला है ऐसे उन गुरुदेवों को मेरा नमस्कार हो // 8 //