SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ 178 लोकाशाहचरिते કર્મોની બંધક થતી નથી. કેમકે તેમાં રાગાંશઅપ હોય છે, જીનેન્દ્રદેવે તે કરૂણાભાવને પુણ્યનું કારણ કર્યું છે. તે પણ તેના અવલંબનથી જીવ શુદ્ધિ પામે છે. પાપટાપેલા शुद्धया संवरमार्गे विचरन् जीवो रुगद्धि भववृद्धेः / कारणभूतां स्तांस्तान् विधींश्च पश्चात् चितान क्रमशः // 60 // तान् परिशाटयतीत्थं मुक्तिं लब्ध्वा चिरं च नन्दयति / खात्मानं तस्माद् भोः ! भव्याः पुण्यं समुपार्जयत // 61 // अर्थ-शुद्धि से जीव संवर के मार्ग में विचरण करता है. और इस कारण वह संसार की वृद्धि के कारण भूत उन उन कर्मों का निरोध कर देता है, तथा पूर्व संचित् कर्मों की निर्जरा करता रहता है। इस तरह विशुद्ध हुआ वह जीव मुक्ति को प्राप्त कर अपने आपको आनन्दित कर लेता है. इसलिये हे भव्य जीवो ! जैसे भी बने दया-पुण्य का उपार्जन करना चाहिये // 60-61 // શુદ્ધિથી જીવ સંવર માર્ગમાં વિચરે છે અને તે કારણથી એ સંસારની વૃદ્ધિના કારણભૂત તે તે કર્મોને નિરોધ કરી દે છે. તથા પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરતો રહે છે. એ રીતે વિશુદ્ધ થયેલ એ જીવ મુક્તિને પ્રાપ્ત કરીને પિતાને આનંદિત કરી લે છે. તેથી હે ભવ્ય જીવો! જેમ બને તેમ દયારૂપી પુણ્ય મેળવી લેવું જોઈએ. દાદ 1u पापासक्ता जीवा एतन्मार्ग च नैव विन्दन्ति / दाने तपसि च तेषां चित्तं वित्तं न संलगति // 62 // द्यूतादिव्यसनेषु च सक्तचित्ताः प्रयान्ति ते श्वभ्रम् / तत्रोद्भूतां पीडां सोढ़वा सोया स्वशिरो घ्नन्ति // 63 // अर्थ-हिंसा, झूठ, चोरी, कुशील और परिग्रह इन 5 पांचों में आसक्त हुए जोव इस संवर के मार्ग को प्राप्त नहीं कर पाते हैं. इसलिये दान में और तपस्या, में न तो उनका मन लगता है और न द्रव्य ही लगता है, "यतादि व्यसनेषु च सक्तचित्ताः प्रयान्ति ते श्वभ्रम्" अतः इस कथन के अनुसार उनका समय द्यूतादि सात व्यसनों के सेवन करने में ही निकलता है. अतः वे कुगति में जाते हैं और वहां की वेदना को-दुखों को सहन करते हैं // 62-63 // હિંસા, ગૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ એ પાચેમાં આસક્ત થયેલ છવ આ સંવરના માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી દાનમાં અને તપયામાં તેનું મન લાગતું नथी. तभा द्र०य 55 सातु नथी. 'यूतादि व्यसनेषु च सक्तचित्ताः प्रयान्ति ते श्वभ्रम्
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy